ભાવનગર

ભગુડા ગામ ખાતેથી સતત છઠ્ઠા વર્ષે યાત્રાધામ દ્વારકા જતા પદયાત્રી સંઘનું પ્રસ્થાન થયું

ગોહિલવાડમાં આવેલાંપ્રખ્યાત શક્તિધામ ભગુડા ખાતેથી દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રીઓના સંઘનું તાજેતરમાં પ્રસ્થાન થયું હતું. ભગુડા થી સતત છઠ્ઠા વર્ષે 28 યુવાનો આ વર્ષના પદયાત્રા સંઘમાં જોડાયા છે. જે સતત દસ દિવસ પદયાત્રા કરીને જગત મંદિર દ્વારકા ખાતે પહોંચીને ભગવાન દ્વારકાધીશના શરણોમાં શીશ ઝૂકાવશે. છેલ્લા છ વર્ષથી ભગુડા થી દ્વારકાધીશના દર્શને જવા માટે યુવાનો દ્વારા પગપાળા યાત્રા કરવામાં આવે છે.

Related Posts