અમરેલી શહેર માં ડીમોલેશન અંગે જે પ્રકિયા અમરેલી નગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે તેને લઇ અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ જણાવ્યું કે નિયમો અનુસાર દબાણ હોય અને હટાવે તેની સામે કોઈ વાંધો હોય શકે નહીં પણ તંત્ર દવારા માત્ર વેપારીઓ ના ઓટલા છાપરા ને જ નિશાન બનાવામાં આવે છે અને રાજકીય નેતાઓ ના દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે યોગ્ય નથી આ એક ને ગોળ અને એક ને ખોળ ની નીતિ છે
નાના લોકો ને નિશાન બનાવાને બદલે મોટા દબાણો પણ હટાવો

Recent Comments