ગંગાના કિનારે હરિદ્વારમાં આગામી સપ્તાહે શ્રી ભાણદેવજીના વ્યાસાસને ભાગવત સપ્તાહઈશ્વરિયા રવિવાર તા.૨૨-૧૦-૨૦૨૩ગંગાના કિનારે તીર્થ સ્થાન હરિદ્વારમાં આગામી સપ્તાહે શ્રી ભાણદેવજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજન થયું છે.આગામી સપ્તાહે ગંગાના કિનારે તીર્થ સ્થાન હરિદ્વારમાં હરીપુરકલા વિસ્તારમાં શ્રી ઉમાધામ આશ્રમ ખાતે શ્રી સરસ્વતી નિકેતન આશ્રમના શ્રી ભાણદેવજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજન થયું છે. ભાગવત કથા પ્રારંભ રવિવાર તા.૨૯ના થશે અને કથા વિરામ શનિવાર તા.૪ના થશે.
હરિદ્વારમાં શ્રી ભાણદેવજીના વ્યાસાસને ભાગવત

Recent Comments