અમરેલી લોકસાહિત્ય સેતુ સંસ્થાના ખજાનચી અને પરશુરામ સહકારી શરાફી મંડળીના માનદ મંત્રી બ્રહ્મઅગ્રણીય હસુભાઈ જોષીની પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિ
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/IMG-20240129-WA0050-1140x620.jpg)
અમરેલી લોકસાહિત્ય સેતુ સંસ્થાના ખજાનચી અને પરશુરામ સહકારી શરાફી મંડળીના માનદ મંત્રી બ્રહ્મઅગ્રણીય હસુભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું છે કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ વડોદરા જિલ્લો /શહેર દ્વારા બ્રહ્મસમાજના દિકરા દિકરીઓના વેવિશાળ માટેનો એક પરિચય મેળાનું એક સુંદર આયોજન તારીખ ૨૫-૨-૨૪ ને રવિવારના રોજ યોજાશે. તો જે યુવક યુવતીઓને આ મેળામાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતાં હોય તેમણે હસુભાઈ જોષીનો ૯૪૨૮૬૧૫૬૬૨ પર સંપર્ક કરી વિગત મેળવી લેવા વિનંતી કરવામાં આવે છે
Recent Comments