અમરેલી

સંત શ્રી પૂ.ભોજલરામ બાપાની જયંતિ ની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે આવેલ પૂ. ભોજલરામની પ્રતિમા ખાતે અમર ડેરી દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન

સંત શ્રી પૂ.ભોજલરામ બાપાની જયંતિ ની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે આવેલ પૂ. ભોજલરામની પ્રતિમા ખાતે અમર ડેરી દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું. 

આ અવસરે IFFCO અને NCUI ના ચેરમેનશ્રી આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ,અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી,અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી જયંતીભાઈ પાનસુરીયા,લેઉવા પટેલે ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડી. કે. રૈયાણી, કાંતિભાઈ વઘાસિયા, પૂર્વ ભાજપ પ્રમુખ દિનેશભાઈ પોપટ,કાળુભાઇ સુવાગીયા, રમેશભાઇ કાથરોટિયા,સંજોગ ન્યૂઝનાં દેસાઈ,અમર ડેરી ના MD ડો.આર.એસ.પટેલ,જિલ્લા બેંક ના CEO બી.એસ.કોઠિયા,સહકારી અગ્રણીઓ, ડિરેક્ટરશ્રીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા

Related Posts