અમરેલી

શ્રી ચંદુભાઈ સંઘાણી ના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન

દિલીપભાઈ સંઘાણી ના ઘર પાસે સુખનાથ પરામાં કથા માટેની ભવ્ય તાડવા તૈયારીઓ

સુખનાથ મંદિર ચોક યુવક મંડળના સભ્યો તેમજ ચંદુભાઈ સંગાણી મિત્ર મંડળ દ્વારા જાહેર નિમંત્રણ તેમજ કથા માટે કોઈને તકલીફ ના પડે તે માટે સતત કાર્યરત

આયોજનમાં શ્રી ચંદુભાઈ રામાણી ડેનીભાઇ રામાણી વજુભાઈ પટેલ ધાર્મિકભાઈ રામાણી મિતેશભાઈ રામાણી હરેશભાઈ કાબરીયા રાજનભાઈ પટેલ રવિભાઈ ચોડવડીયા ઘનશ્યામભાઈ રામાણી તેમજ સુખનાથ મંદિર ચોક યુવક મંડળના તેમજ સુખનાથ પરા વિસ્તારના તમામ લોકો

Related Posts