fbpx
અમરેલી

તા.૨૪ અને તા.૨૫ જુન,૨૦૨૩ના રોજ જાહેર રજાના દિવસો દરમિયાન પણ જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરુ રહેશે

તા.૨૪ અને તા.૨૫ જુન,૨૦૨૩ના રોજ જાહેર રજાના દિવસો દરમિયાન પણ જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરુ રહેશે. આઈ ટી આઇ ખાતે વિવિધ અભ્યાસ ક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો જાહેર રજાના દિવસો શનિવાર અને રવિવારના રોજ પણ પ્રવેશ ફોર્મ ભરી શકશે. પ્રવેશ મેળવવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારોએ વિના મૂલ્યે રજીસ્ટ્રેશન  અને અન્ય માહિતી તથા વિગતો માટે નજીકની આઇ.ટી.આઇ સંસ્થાનો સંપર્ક કરવા આચાર્ય શ્રી, આઇ.ટી.આઇ અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/