fbpx
અમરેલી

કિસાન સન્માન નિધિ નો 17 મો હપ્તો રિલીઝ કરવા બદલ માનનીય પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

ભારતીય જનતા પાર્ટી અને એના.ડી.એ ની સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતી હોય છે ત્યારે ખેડૂતોના હિત માટે હંમેશા તત્પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેના શપથ વિધિ ગ્રહણ ના બીજા જે દિવસે પ્રધાનમંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા ની સાથે જ ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લઈ કિશાન સન્માન નિધિ નો 17 મો હપ્તો રિલીઝ કર્યો છે તેના કારણે દેશના અંદાજિત નવ કરોડ ત્રીસ લાખ થી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા જમા થશે, આ નિર્ણયને આવકારી ખેડૂતોના કલ્યાણ માટે હંમેશા સમર્પિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને રાષ્ટ્રહિતના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળની એન.ડી.એ સરકારને શુભકામનાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/