Home Articles posted by CITY WATCH NEWS
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ , સાવરકુંડલા ખાતે આજરોજ તા. ૨૧મી ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સમુહધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી અને ત્યારબાદ નરસિંહ મહેતાનું ખૂબ જ પ્રચલિત ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ નું ગાયન ટી. વાય. બી.એ.ના Continue Reading
ભાવનગર
ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૨૪ ફેબ્રુઆરી,૨૦૨૬ને મંગળવારનારોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતે ભરતી મેળાનું આયોજનકરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમમાં એન્જીનીંયર, ક્યુ.સી એન્જીનીંયર, પ્લાન એન્જીનીંયર,સુપરવાઈઝર, એસ.આર, એકાઉન્ટન, એકાઉન્ટન આસી.ફિલ્ડ સેલ્સ ઓફિસર, બ્રાંચ Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. કલેક્ટરશ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લાસંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ફરિયાદ સમિતિને મળેલ અરજીઓ અને તુમારોના નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શનકેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળ પ્રાપ્ત અરજીઓ તેમજ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત રજૂથયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી Continue Reading
અમરેલી
હોય ગમે તેટલી  સમૃદ્ધ ભલે અન્ય ભાષાઓ દુનિયામાં, પણ ‘મા’ની મમતા સમી તો માતૃભાષા જ લાગે છે. ​નથી અફસોસ કે અંગ્રેજીમાં ફાંકડું નથી બોલાતું,  ગર્વ છે મને એનો કે લોહીમાં ગુજરાતી જ જાગે છે. –“પાંધી સર”  ​ ​દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના  અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે, જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ,  જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે વિવિધ કામગીરી વિષયક વિસ્તૃત સમીક્ષા કરી હતી. અમરેલી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં  જિલ્લા  ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓના અગાઉના પેન્ડિંગ પ્રશ્નો જેમ કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે Continue Reading
અમરેલી
માહિતી કમિશ્નરશ્રીની કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચાર માટેના લવાજમની રકમ હવે સરળતાથી ઓનલાઇન ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. વાચકો સરળ અને સુરક્ષિત રીતે SBI Collect પોર્ટલ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. આ માટે ઓનલાઇન પ્રક્રિયા અનુસરવાની રહેશે. ઓનલાઇન પ્રક્રિયાનું માર્ગદર્શન આપતું પોસ્ટર જેમાં ક્યૂ આર કોડની મદદથી રોજગાર સમાચાર અને Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રોના અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૧૦, ધો.૧૨, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, બી.એસ.સી, એમ.એસ,સી, બી.ફાર્મ, એમ.ફાર્મ, બ્યુટીશીયન, હેરડ્રેસર, ધો. ૧૦ (કોમ્પ્યુટર નોલેજ), બ્યુટીપાર્લરના Continue Reading
અમરેલી
અમરેલી ઈશ્વરીયા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ ગઢપુર શ્રી ગોપીનાથજીમહારાજ પ્રદેશના ઈશ્વરીયા (અમરેલી) ખાતે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના પ.પુ.1008 શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ના આશીર્વાદ થી સમસ્ત ગામ સત્સંગ સમાજ નાં ઉત્સાહ પુર્ણ સાથ સહકાર થી નવ્ય ભવ્ય નુતન શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું. જેનાં પ્રતિષ્ઠા Continue Reading
ભાવનગર
 વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ […]Continue Reading