શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ , સાવરકુંડલા ખાતે આજરોજ તા. ૨૧મી ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સમુહધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી અને ત્યારબાદ નરસિંહ મહેતાનું ખૂબ જ પ્રચલિત ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ નું ગાયન ટી. વાય. બી.એ.ના Continue Reading


















Recent Comments