ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઆપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલહોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ. જે અન્વયે
ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને ચોરીના ગુનામાં સંડોવાયેલા આઠ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જીઆઈડીસીમાં આવેલી એક સ્ટીલ ફેબ ઈક્યુમેન્ટ નામની કંપનીમાં આ ૮ આરોપીઓએ ભેગા મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ૧૫ દિવસમાં ૩ વખત સતત ચોરી કરી હતી. આ દરમિયાન આરોપીઓએ ઘણા માલસામાનની ચોરી કરી હતી.આ તમામ આઠ આરોપીઓએ ભેગા મળીને એસ.એસનો […]
જામનગર મહાનગર પાલિકા દ્વારા લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘરમાં અંદાજે ૬૦૦ જેટલા પક્ષીઓ આવેલા છે જેમને કાળઝાળ ગરમીની ઋતુમાં રાહત મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને પ્રતિદિન દિવસમાં ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘરમાં અંદાજે ૬૦૦ […]
ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ ૬ કિમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે, જેનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે ૨૯ માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી ૨૭ એપ્રિલ એટલે કે […]
રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ, નવી દિલ્હી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘વિકસિત ભારત જ્ર૨૦૪૭ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ‘ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આ રાષ્ટ્રીય સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું કે, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ
મોરબીની સાયબર ક્રાઈમ પોલીસે વાઘપરામાં રહેતા હીરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા દ્વારા સોશિયલ મીડીયામાં ટાટા ઝુડીયો ફ્રેન્ચાઇઝી બાબતે સર્ચ કરતા ઝુડીયો ટ્રેન્ટ લિમિટેડ નામનુ પેજ ઓપન થયે તેના પર તેઓએ પોતાની વિગતો ભરી સબમીટ કરેલ હતી. બાદમાં આરોપીઓ દ્વારા ફરીયાદીને ફોન દ્વારા સંપર્ક કરી ડીપોઝીટના નામે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ડીપોઝીટ કરાવી કુલ રૂ. ૨૮૦૩૫૦૦/- નુ ઓનલાઇન […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૧ થી ૩ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે ૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો તેમજ ઓપન જીપમાં સવાર થઈને કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા […]
અમદાવાદના બાવળાની એક ખાનગી કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બાવળા શહેરના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ ખામી સર્જાતા બે કર્મચારી કેમિકલ પ્લાન્ટના ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે ટેન્કમાં ગૂંગળામણ થતાં બે લોકોના મોત થયા છે.ઘટના બનતા જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ […]
ભારતીય માનક બ્યૂરો એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. ૧૯૪૭માં તેની સ્થાપના થઈ ત્યારથી, મ્ૈંજીએ ઉદ્યોગો અને ગ્રાહકોને માનકીકરણ, અનુરૂપતા આકારણી, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અને અન્ય પહેલ દ્વારા સેવા આપી છે. લગભગ દરેક ભારતીય ઘરમાં ચિહ્ન ગુણવત્તાનો પર્યાય બની ગયું છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકોને […]
Recent Comments