Home Articles posted by CITY WATCH NEWS (Page 2)
ભાવનગર
કથાકાર મહેશગીરીબાપુ અને સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ સાથે ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાશે.કથાકાર મહેશગીરીબાપુ ગોસ્વામી અને સમગ્ર સેવક સમુદાય દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવવાનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે.આ ગુરુપૂર્ણિમાના યોજાનાર કાર્યક્રમ મુજબ  ધ્વજારોહણ, ગુરૂ પૂજન, હનુમંત યજ્ઞ તેમજ મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા Continue Reading
ભાવનગર
મહુવા તાલુકા કોટિયા કુંઢડા વિસ્તારની ડુંગર ગિરિમાળા વચ્ચે આવેલા પ્રાકૃતિક ધામ ગુરુ દત્તાત્રેય આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત મોહનગીરીબાપુના સમાધિ સ્થાન ગૌધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ગૌ ધામ કોટીયા કુંઢડાના થાણાપતિ સંત પૂ.લહેરીગીરીબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.કાર્યકમ મુજબ સવારની આરતી બાદ ધ્વજપૂજન અને ધ્વજા Continue Reading
અમરેલી
અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજના 10 વિદ્યાર્થીઓએ “વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન વિથ પ્રાઇમ મિનિસ્ટર” કાર્યક્રમમાં ભાગ લીધો. તારીખ 26/07/2026ના રોજ રવિવારે ભારતના દરેક જિલ્લાઓમાં “માય ભારત પોર્ટલ” ઉપર રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ સાથે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થાની પ્રેરણાથી શ્રી ગાયત્રી વિદ્યાલય, હાદાનગર ખાતે પર્યાવરણ જાગૃતિનું ભવ્ય પ્રદર્શન યોજાયુંશિશુવિહાર સંસ્થા દ્વારા પ્રેરિત પર્યાવરણલક્ષી અભિયાન અંતર્ગત શ્રી ગાયત્રી વિદ્યાલય, હાદાનગર ખાતે આશરે 180 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને 30થી વધુ સમાજોપયોગી અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.કાર્યક્રમમાં શિશુવિહાર Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શ્રી નર્સિહજી પરિસર માં વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ ની દિવ્ય ઉજવણી કરાશે ઉત્સવો ના આલોક માં આવતા દરેક પૂર્વ દાન ધર્મ અને સાત્વિક કરુણા દરેક જીવાત્મા માં ઈશ્વરી અંશ ના અસ્તિત્વ ની હાજરી દર્શાવે છે પ્રાચીન સંસ્કૃતિ ના ઋષિ મુનિ ઓને પારસમણી સાથે સરખાવ્યા છે દરેક દુર્ગુણ માથી મુક્ત કરી જ્ઞાન […]Continue Reading