Home Articles posted by CITY WATCH NEWS (Page 2)
અમરેલી
ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી.અસારી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં સાયબર ફ્રોડ લગતના ગંભીર ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા સારૂ ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં બનતા ઓનલાઈ સાયબર ફ્રોડ લગત ગુનાઓના આરોપીઓને સત્વરે શોધવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ […]Continue Reading
ભાવનગર
ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે. પ્રદેશ, દેશ કે દુનિયા કોઈ પણ જગ્યાએ સર્જાતી આપદાઓમાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકુટધામ તલગાજરડા તરફથી સંવેદના સહાય અર્પણ થતી રહે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના નાના એવા નવા ખીજડિયા ગામે વર્ષ ૨૦૨૧ થી ઉતરોતર સરકારી ગ્રાન્ટ માંથી સુવિધા ઓ કાગળ ઉપર બતાવી સરકારી નાણાં ની કાયમી ઉચાપત કરનાર ને વહીવટી તંત્ર ની ખુલ્લી મદદ કેમ ? કામો વગર બિલો પણ ચૂકવ્યા જતા જાગૃત ગ્રામજનો એ પણ સાચું કહેવા માં શરમ શાની ? યુક્તિ એ ફરિયાદો ઉભી કરતા […]Continue Reading
ગુજરાત
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBના સંયુક્ત ઉપક્રમે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય કાર્યશિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવામાં Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતા 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી આ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં ઓક્ટોબર-2020માં “ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (INI)”નો ગૌરવપૂર્ણ દરજ્જો Continue Reading
ગુજરાત
ટેકનિકલ શિક્ષણને ઉભરતા ઔદ્યોગિક પ્રવાહો અને ભવિષ્યના રોજગાર બજાર સાથે સુસંગત બનાવવા માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ(ITI)માં વિવિધ “ન્યૂ-એજ” અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને વિકાસના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને અમરેલી ખાતે પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવનો અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે. આ સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને વિકાસના ૧૨ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં થયેલા જનકેન્દ્રિત વિકાસકાર્યો આજે સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. આધુનિક સુવિધાઓથી સજ્જ જાહેર માળખાકીય સુવિધાઓ એ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં સાબિત થઈ રહી છે. અમરેલી શહેરમાં નિર્માણ પામેલો અત્યાધુનિક બસપોર્ટ પણ આવું જ એક Continue Reading
ભાવનગર
ભાવનગર શાળાઓની રજાઓ દરમિયાન વિદ્યાર્થી ઓમાં સર્જનાત્મક શક્તિ વિકસાવવાના હેતુથી શિશુવિહાર સંસ્થા દ્વારા છેલ્લા 87 વર્ષથી યોજાતા ગ્રીષ્મ તાલીમ વર્ગનું સમાપન તારીખ 6યે થયું. નિરમા લિમિટેડના ડીજીએમ શ્રી મેહુલભાઈ દેસાઈ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજના ડિરેક્ટર શ્રી ગીરીશભાઈ તેમજ શિક્ષણવિધ ડોક્ટર નલિનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં 11 શિક્ષકો અને 28 વિદ્યાર્થીઓનું અભિવાદન Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલીપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધીતથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધપાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટેસુચના આપવામાં આવેલ હોય, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા નાઓએ અમરેલીજિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં Continue Reading