સુરત શહેર ના હાર્દ સમાં વિસ્તાર મોટા વરાછા ઉત્રાણ ખાતે સંસ્કારો નુ સિંચન કરતી સંસ્થા બ્રહ્મા ગુરુકુલમ સંસ્થાન નો વાર્ષિક ઉત્સવ ઉજવાયો જેમાં સંસ્થા ના શુભેચ્છકો, વાલી મિત્રો, સંચાલક મંડળ સ્ટાફ દ્વારા બાળકો ની કૃતિ ઓ આધ્યાત્મિક ઉપદેશ સહ રજૂ કરવામાં બાળકો સફળ રહ્યા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કૃષ્ણદાસજી અને દિનેશભાઈ જોગાણીની વિશેષ ઉપસ્થિતિ રહી […]Continue Reading













Recent Comments