Home Articles posted by CITY WATCH NEWS (Page 2)
ગુજરાત
રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના રાજ્યના પ્રવાસ દરમિયાન હેલીપૅડની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. કટોકટીના આવા સમયે હેલીપૅડનો તાત્કાલિક અને વિના અવરોધે ઉપયોગ થઈ શકે; તે હેતુથી રાજ્ય સરકારે એક અત્યંત સકારાત્મક અને મહત્વનું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના Continue Reading
અમરેલી
17 MLD WTP અને 7.340 MLD STP કાર્યરત થતાં સાવરકુંડલાની પાણી પુરવઠા અને સ્વચ્છતા વ્યવસ્થાને મળશે નવી ગતિ સાવરકુંડલા: શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાયઉમેરાયો છે. સાવરકુંડલા શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગંદાપાણીના વૈજ્ઞાનિક શુદ્ધિકરણ માટે કુલ રૂ. 38.55 કરોડના મહત્વપૂર્ણ વિકાસકાર્યોનુંલોકાર્પણ સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા તથા Continue Reading
અમરેલી
ખેડૂતનો દીકરો હવે નેપિયર ઘાસમાંથી બનાવશે CNG! અમરેલીમાં કરોડોના ખર્ચે ગુજરાતનો પ્રથમ દેશ નો બીજો ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ અમરેલીમાં બનશે ગુજરાતનો પ્રથમ ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ, નેપિયર ઘાસમાંથી રોજ 10 ટનથી વધુ બાયો CNG LLPનું ઉત્પાદન થશે શેડુભાર ગામે બની રહ્યો છે ગોપીનાથ બાયો CNG LLP પ્લાન્ટ ખેડૂતોને નેપિયર ઘાસની સીધી આવક […]Continue Reading
અમરેલી
વંડા સ્થિત શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓમાં દેવભાષા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધે તેવા ઉમદા હેતુથી ‘સંસ્કૃત સપ્તાહ ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન શાળામાં વિવિધ સ્પર્ધાઓ અને જ્ઞાનવર્ધક સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ માટે Continue Reading
અમરેલી
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાવરકુંડલા શહેરમાં નાગપંચમી, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમના લોકપર્વોની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારો દરમિયાન સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. ​શ્રાવણ વદ છઠ્ઠ એટલે કે રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ દ્વારા ઘરમાં વિવિધ તળેલી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં રોટલી, પૂરી, શાક, ખીચડી, ભાત, […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરનું ગૌરવ અને માનવતાનું ધામ ગણાતા કબીર ટેકરી આશ્રમની યશગાથા હવે રૂપેરી પરદે કંડારાવા જઈ રહી છે. સંત કબીરજીના આદર્શો, વિચારો અને આશ્રમની અનેક સંઘર્ષગાથાઓને જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે એક વિશેષ ટેલીફિલ્મ/સિરીયલના નિર્માણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે સાહિત્ય અને શિક્ષણ પ્રેમીઓ તેમજ કબીર ટેકરી સાહિત્ય વૃંદના માર્ગદર્શન હેઠળ આજરોજ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ તથા તેની વિભિન્ન પાંખો દ્વારા એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સંતો-મહંતો અને સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ​આ કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદની સાથે સાથે રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ (ઓજસ્વિની), રાષ્ટ્રીય છાત્ર પરિષદ, હિંદૂ એડવોકેટ્સ ફોરમ, એક Continue Reading