Home Articles posted by CITY WATCH NEWS (Page 11)
ભાવનગર
આધુનિક જીવનશૈલીમાં બેઠાડું કામ, ઓછી શારીરિક કસરત અને અસંતુલિત આહારના કારણેમેદસ્વિતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. મેદસ્વિતા માત્ર દેખાવને અસર કરતી સમસ્યા નથી, પરંતુ તેહૃદયરોગ, ડાયાબિટીસ, ઉચ્ચ રક્તચાપ, સાંધાના દુખાવા અને અન્ય લાંબા ગાળાના રોગોના જોખમને પણવધારતી ગંભીર આરોગ્ય સમસ્યા છે. તેથી સમયસર સચેત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અત્યંતજરૂરી બની જાય છે.નિયમિત ચાલવું સ્વસ્થ Continue Reading
ગુજરાત
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાંઆવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામસમાવવા […]Continue Reading
ભાવનગર
આગામી ફેબ્રુઆરી –માર્ચ ર૦ર૬ ના માસ દરમિયાન તા.૨૧/૦૨/૨૦૨૬ના વિનાયક ચોથ,તા.૨૪/૦૨/૨૦૨૬ના દુર્ગાષ્ટમી, તા.૦૩-૦૪/૦૩/૨૦૨૬ના હોળી-ધૂળેટી, તા.૦૫/૦૩/૨૦૨૬ તુકારામ બીજ,તા.૦૬/૦૩/૨૦૨૬ના શિવાજી મહારાજ જયંતિ, તા.૦૮/૦૩/૨૦૨૬ના રંગ પંચમી, તા.૧૮/૦૩/૨૦૨૬ નાશિવરાત્રી તથા તા.૨૦/૦૩/૨૦૨૬ ના ગુડી પડવો/ચેટીચાંદ વગેરે તહેવારો-ઉત્સવો ઉજવનારા છે. આ દિવસોમાંકાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૭/૦૨/૨૦૨૬ થી તા.૧૧/૦૪/૨૦૨૬ દરમ્યાન એસ.એસ.સી./એચ.એસ.સી.ની પરીક્ષા કેન્દ્રિય માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર છે.આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યાવાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઈપરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ Continue Reading
ભાવનગર
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયનઅને વાણિજ્ય કૉલેજ, ઘોઘાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઘોઘા ખાતે “માતૃભાષા મહોત્સવ –૨૦૨૬” અંતર્ગત કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અનેસાહિત્યરસિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.આ કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના Continue Reading
ભાવનગર
શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/ B પર ઓવરબ્રીજની કામગીરીઅંદાજીત ૧૧ માસ સુધી સતત ચાલુ રહેવાની હોય, ઉક્ત જાહેરનામાની મુદતમાં વધારો કરી આપવા અંગેનીદરખાસ્તની વિગતે જાહેરનામું બહાર પાડ્યું ઉચિત જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તેમને મળેલઅધિકારની રૂઈએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામાં દર્શાવ્યાં મુજબ શિહોર ખાતે આવેલ શિહોરથી Continue Reading
ગુજરાત
•             મોદી સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું: શ્રી મુકુલ વાસનિક •             5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા દરમિયાન ડ્રગ્સ, દારૂ,જાતિના દાખલ માટે યુવાનોને હેરાનગતિ અને મનરેગામાં કમિશનખોર સરકારનો Continue Reading
અમરેલી
અમદાવાદની જાણીતી કે. ડી. હોસ્પિટલ દ્વારા આયોજિત ૫ કિલોમીટરની મેરેથોન દોડમાં સાવરકુંડલાના શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા સાથે સંકળાયેલા ભરતભાઈ જોષીના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન જોષીએ ભાગ લઈને મહિલા શક્તિ અને તંદુરસ્તીનો પરિચય આપ્યો હતો. ૧૫  ફેબ્રુઆરીના રોજ યોજાયેલી આ મેરેથોન માટે ગીતાબેને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સવારે ૭-૩૦  વાગ્યે પ્રારંભ થયેલી Continue Reading
અમરેલી
આજરોજ જિલ્લા પંચાયત અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને બોગસ તબીબ અંતર્ગત નિમાયેલ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોગસ તબીબો વિરુદ્ધ મળેલ ફરિયાદોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જે ક્લિનિક વિરુદ્ધ ફરિયાદ કે એફ.આઈ.આર નોંધાયેલ હોય તે ક્લિનિકો ફરીથી ચાલુ થઈ ગઈ હોય તો તેની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. […]Continue Reading
અમરેલી
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” દેશના દરેક ઘરને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જતી મહત્વપૂર્ણ યોજના બની છે. આ યોજના હેઠળ ઘર ઉપર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને સ્વચ્છ અને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ છે. આ પહેલથી વીજળીના ખર્ચમાં ઘટાડો, પર્યાવરણનું સંરક્ષણ અને વધારાની વીજળી વેચીને આવક મેળવવાની તક ઉપલબ્ધ બની રહી […]Continue Reading