Home Articles posted by CITY WATCH NEWS (Page 14)
ભાવનગર
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી અને પી.એમ.શ્રી મોડેલ સ્કૂલશામપરા (સિદસર)ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “માતૃભાષા મહોત્સવ – ૨૦૨૬” અંતર્ગતવ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની ભાવના પ્રબળ બનાવવાનો તેમજભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો હતો.આ કાર્યક્રમનું Continue Reading
વિડિયો ગેલેરી
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,અંબાલાના સંયુક્ત ઉપક્રમે “માતૃભાષા સપ્તાહ” અંતર્ગત “માતૃભાષા મહોત્સવ-૨૦૨૬” ની ઉજવણી કરવામાં આવશે.આ અવસરે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ વિષયક પરિસંવાદ તા. ૧૭ ફેબ્રુઆરી (મંગળવાર) ના રોજસાંજે- ૪:૦૦ કલાકે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, આંબલા (તા. શિહોર) ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા તથા રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે માસ્ટર ટ્રેનર શ્રી વૈશાલીબેન ચાવડાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના Continue Reading
ભાવનગર
 તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોનું વક્તવ્ય ,કવિ બોટાદકરની જનની કાવ્યનું રસપાન અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.અરૂણભાઇ દવે ઉપસ્થિત રહી બાળકોને મા ,માતૃભૂમિ અને માતૃભાષાનું જ્ઞાન પીરસ્યું હતું. ગુજરાતી ભાષામાં નિબંધ લેખન, શ્રુત લેખન ,સુલેખન , વક્તૃત્વ Continue Reading
અમરેલી
મહાત્મા ગાંધીના ‘સેવા એ જ પરમ ધર્મ’ના મંત્રને આત્મસાત કરી, ગીરના પછાત વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાવલંબનનો પાયો નાખનાર પૂજ્ય બાલુ બાપા ગઢિયા આજે પણ જનમાનસમાં ‘ગીરના જીવતા ગાંધી’ તરીકે જીવંત છે. સમાજના છેવાડાના અને આર્થિક રીતે પછાત ખેડૂતો તેમજ મજૂર વર્ગ માટે તેમણે કરેલા કાર્યો વર્તમાન પેઢી માટે દીવાદાંડી સમાન છે. દુષ્કાળમાં પશુધન અને ખેડૂતોનું […]Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન સાથે સાવરકુંડલા શહેરમાં મહાશિવરાત્રીની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહુવા રોડ સ્થિત સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે પ.પૂ. ભોલાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ​ચાર પ્રહરની શાસ્ત્રોક્ત પૂજા અને આધ્યાત્મિક ઊર્જા ​આ પવિત્ર અવસરે પ.પૂ. ભોલાનંદ સરસ્વતીજીના Continue Reading
ગુજરાત
સુરત મહા શિવરાત્રિ ના પાવન દિવસે સ્વ વીરજીભાઈ પરબતભાઈ ધોલિયા નું રેડક્રોસ ના મારફતે દેહદાન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન અર્પણ મૂળ સૌરાષ્ટ્ર ના ગામ દેવછડી તાલુકો ગોંડલ ના વતની હાલ સુરત  રહેતા  વીરજીભાઈ પરબતભાઈ ધોણીયા નું દેહાંવસાન થતાં તેમના પરિવારજનો સ્નેહી ઓની ઉપસ્થિતિ માં સદગત ના પુત્રરત્ન નયનભાઈ અને અમિતભાઈ દ્વારા લોકદ્રષ્ટિ ચક્ષુબેક ને નેત્રદાન […]Continue Reading
અમરેલી
સુરત મહા શિવરાત્રિ પૂર્વ એ બ્રહ્મા ગુરુકુલમ મા વડીલ વંદના નો કાર્યક્રમ યોજાયો મોટા વરાછા ઉત્રાણ વિસ્તારમાં બ્રહ્મા ગુરુકુલમ મા નાના ભૂલકા ઓ એ વડીલ વંદના કરી આ કાર્યક્રમ મહા શિવરાત્રિ પૂર્વ બ્રહ્મા ગુરુકુલમ મા સ્ટાફ ના અંકુરભાઈ વેજપરા અને શીતલબેન ના માર્ગદર્શન હેઠળ વડીલ વંદના કરી ને સામૂહિક ભગવાન શિવ ની પૂજા કરવામાં આવી હતી […]Continue Reading
અમરેલી
દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ માં ૧૪. ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સવાર ના આહલાદક અને પ્રકૃતિ ની સમીપતા માં યોગ પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. આયુર્વેદ માં વિશ્વ વિખ્યાત વૈદ્ય દમણિયા ના યોગ પ્રશિક્ષણ શિબિર ના ઉત્તમ યોગી શ્રી. ડાયાભાઇ બાંભણિયા ની પ્રેરક ઉપસ્થિતિ માં નિર્દેશન દ્વારા યોગીઓ ક્રિયાઓ, મુદ્રાઓ નું […]Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે શ્રી માનવ સેવા ટ્રસ્ટ – ક્રાંકચ  સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા  – ક્રાંકચમાં કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ વિષયક એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ અને અમરેલી જિલ્લા વિધાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજના Continue Reading