Home Articles posted by CITY WATCH NEWS (Page 16)
અમરેલી
//વિશ્ર્વ માતૃભાષા દિન નિમિત્તે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ શિર્ષક  હેઠળ આયોજન// //-કવિશ્રી જે.પી.ડેર, શશિભાઈ  રાજ્યગુરુ ‘હેમાળવી, પંકજ ચૌહાણ તેમની રચનાઓ રજુ કરશે.// //પુસ્તકાલય પ્રવૃતિ ને સમર્પિત નટુભાઈ ભાતિયા નું વિશેષ સન્માન //ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ- 26 અંતર્ગત  માતૃભાષા સાપ્તાહ  ઉજવણી અન્વયે Continue Reading
અમરેલી
ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના અનન્ય પર્વ એવી મહાશિવરાત્રીની આજે સાવરકુંડલા શહેરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવભક્તો માટે દિવાળી સમાન ગણાતા આ પર્વે શહેરના તમામ શિવમંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું. ​આજરોજ વહેલી સવારે પાંચ વાગ્યાથી જ શિવભક્તો સ્નાન વગેરે વિધિ પતાવી, હાથમાં પૂજા સામગ્રી, બિલીપત્ર અને દૂધની ધાર સાથે શિવાલયો Continue Reading
અમરેલી
પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેર સ્થિત સુપ્રસિદ્ધ સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે ભક્તિ, સેવા અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આશ્રમ પરિસરમાં પૂર્ણ આસ્થા અને ઉત્સાહ સાથે શિવરાત્રીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રીના અવસરને માનવસેવામાં પરિવર્તિત કરવાના હેતુથી આશ્રમ કેમ્પસમાં આ Continue Reading
અમરેલી
આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાવરકુંડલા ખાતે માનવતા અને કોમી એકતાના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં સ્થિત પૂજ્ય નિર્દોષાનંદ સ્વામીના આશ્રમ ખાતે દર્શનાર્થે ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓ માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ઠંડા શરબતની સેવા પૂરી પાડીને સામાજિક સૌહાર્દનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. Continue Reading
ભાવનગર
તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 8:30 થી 11:00 વાગ્યા સુધી શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ, રાળગોન ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ સાથે ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સંસ્કાર, માતા-પિતા પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વિકસે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું તિલક, Continue Reading