Home Articles posted by CITY WATCH NEWS (Page 2)
અમરેલી
અમરેલી: કમાણી સાયન્સ અને પ્રતાપ્રાય આર્ટસ કોલેજ – અમરેલી અને રાજ્ય સરકાર ના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ .સી.મેમ્બર અને ભા.જ.પ. જિલ્લા ઉપપ્રમુખ દિપકભાઈ વઘાસિયા Continue Reading
અમરેલી
અમરેલી ના દેવભૂમિ દેવળીયા ખાતે સરસ્વતી સાધના યોજના અને SBI ના સહયોગથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો દેવભૂમિ દેવળીયા તા.૧૯/૦૨/૨૬ ના રોજ શ્રી પ્રાથમિક શાળા, દેવભૂમિ દેવળીયા ખાતે દીકરી ઓના શિક્ષણ અને સુવિધાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોક પ્રતિનિધિ શ્રી નાથાલાલ સુખડિયા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ભૂતૈયા, SBI બેન્કના […]Continue Reading
ભાવનગર
ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ “શાલીમાર પેઈન્ટ” ના ગોડાઉન માંથી અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીના કલર કી.રૂ.૪,૮૩,૩૫૦/- ની ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો દાખલ થયેલ હોય જે ગુનો ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પડિ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહીર […]Continue Reading
અમરેલી
અમરેલી:  શ્રીમતી વસંતબેન એન.વ્યાસ હોમીઓપેથીક મેડિકલ કોલેજ – અમરેલી અને રાજ્ય સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત  કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ –  અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ  “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.  કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતો. અધ્યાપક ભાઈ – બહેનોએ Continue Reading
ભાવનગર
ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની  2379 બેઠક આગામી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/02/2026 બુધવારે સાંજે 6 કલાકે કવિ સંમેલન સ્વરૂપે યોજવામાં આવી હતી, જેનું સંચાલન કવિ જિત ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં કવિ શ્રી જયેશભાઈ ભટ્ટ, ડૉ.કિશોર વાઘેલા અને Continue Reading
ગુજરાત
સુરત ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની SIMS હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું. દામનગર ના રમેશભાઈ વલ્લભભાઇ નારોલા ઉ.વ ૫૩ બ્રેઈન ડેડ થતા તેમના પરિવારે  ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમની  કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી.  ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને […]Continue Reading