આમ તો સાંપ્રત સમયમાં વાતાવરણ અનિશ્ચિત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસર હેઠળ વરસાદ અને એ પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જો કે સાવરકુંડલા શહેરના રઘુવંશી સમાજને જલારામ બાપાની કૃપા પર અખંડ ભરોસો હતો. એટલે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમની સૂચીમાં કોઈ ફેરફાર છેલ્લી ઘડી સુધી કરેલ […]Continue Reading


















Recent Comments