બિહારમાં કોંગ્રેસ અને આરજેડી વચ્ચે સીટ વહેંચણીનો મુદ્દો આખરે ઉકેલાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને સસ્પેન્સ ચાલી રહ્યું હતું. પરંતુ બુધવારે બંને પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી આખરી બની હતી. બિહારમાં કોંગ્રેસ માટે ૮ સીટો પર સર્વસંમતિ સધાઈ હતી. જાે કે મળતી માહિતી મુજબ
‘ભારતીય’, ‘નાયક’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પ્રખ્યાત નિર્દેશક એસ શંકર રામ ચરણને લઈને ગેમ ચેન્જર નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રામ ચરણની સામે કિયારા અડવાણી જાેવા મળશે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી સતત હેડલાઇન્સમાં રહી છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. જાેકે, રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં […]
કંગના રનૌતે તેના જૂના નિવેદન પર સ્પષ્ટતા કરી છે જેમાં તેણે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને ‘સોફ્ટ પોર્ન સ્ટાર’ ગણાવી હતી. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું કોઈ પણ બાબતને યોગ્ય ઠેરવી રહી નથી. જાે આ અભિનેત્રીઓ આવા શબ્દો (તંદૂરી મુર્ગી, આઈટમ ગર્લ, શીલા કી જવાની)થી કમ્ફર્ટેબલ હોય છે, તો પછી તે કંઈક અભદ્ર છે એવું […]
ક્યારેક સામાજીક કારણોસર તો ક્યારેક સુરક્ષાના કારણે ્ૈા્ર્ા પર દરરોજ સવાલો ઉભા થતા રહે છે. ઘણા દેશોએ ્ૈા્ર્ા એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકામાં પણ પ્રતિબંધની તૈયારીઓ ચાલી રહી છે, આ દરમિયાન ઈરાકમાંથી પણ એવો અવાજ ઉઠ્યો છે કે ટિકટોક પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને યુરોપિયન […]
અમેરિકાએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી છે. અમેરિકન રાજદ્વારીને બોલાવવા પર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના મામલા પર નજીકથી નજર રાખી રહ્યા છે. મિલરે કહ્યું કે અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સહિતની આ ક્રિયાઓ પર નજીકથી […]
અયોધ્યા રામ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન કરવા માટે હોય છે. જેમની સુરક્ષા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તહેનાત હોય છે. જાે કે તાજેતરમાં જ રામ મંદિરના પરિસરમાં ફરજ બજાવતા એક ઁછઝ્ર જવાનને ગોળી વાગવાની ઘટના સામે આવી છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં તૈનાત ઁછઝ્ર જવાનને શંકાસ્પદ સંજાેગોમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત […]
૬૦૦ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે રાજકીય દબાણને કારણે ન્યાયતંત્ર જાેખમમાં છે. રાજકીય દબાણથી ન્યાયતંત્રનું રક્ષણ કરવાનું શીર્ષક ધરાવતા આ પત્ર પર વરિષ્ઠ વકીલો હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ અને સ્વરૂપમા ચતુર્વેદી સહિતના અગ્રણી વકીલોએ હસ્તાક્ષર કર્યા હતા. તેઓએ ન્યાયતંત્રની […]
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં ૫૪૩ લોકસભા સીટો માટે યોજાવાની છે.જેમાં ચોથા તબક્કાની ચૂંટણી ૧૩ મેના રોજ યોજાશે. આ તબક્કામાં કુલ ૯૬ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. ચોથા તબક્કા માટે ૧૮મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ૨૫મી એપ્રિલ સુધી નામાંકન દાખલ કરી શકાશે. તેવી જ રીતે ઉમેદવારી […]
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં ૫૪૩ લોકસભા સીટો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાના ત્રીજા તબક્કામાં ૭ મેના રોજ ૯૪ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામો ૪ જૂને આવશે. ત્રીજા તબક્કા માટે ૧૨મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ૧૯મી એપ્રિલ સુધી નામાંકન દાખલ કરી શકાશે. ૨૦મી […]
ચૂંટણી પંચે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશમાં કુલ ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ ૪ જૂને આવશે. પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે મતદાન થશે જ્યારે બીજા તબક્કા માટે ૨૬ એપ્રિલે કુલ ૧૩ રાજ્યોની ૮૯ બેઠકો પર મતદાન થશે. આ તબક્કા માટે ૨૮ માર્ચે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારો ૪ એપ્રિલ સુધીમાં […]
Recent Comments