આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ ના રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણાખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસરપાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ (દિન-ર) માટે વાહન પાર્કીંગ ન કરેતે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા […]Continue Reading













Recent Comments