અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા બરાબર જ્યારે કારગિલ વિજય એ સરકાર અને સેનાનાં મક્કમ મનોબળનું પરિણામ ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ કારગિલ વિજય જનસભામાં શ્રી યજ્ઞેશ દવેનું વક્તવ્ય અને સૈનિક સન્માન યોજાયું ભાવનગર શુક્રવાર તા.૨૬-૭-૨૦૨૪ ભારત દ્વારા પાડોશી દેશો સાથે અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં કારગીલ વિજય દિવસની ઊજવણી કરવામા આવી હતી. જેમાં દેશભક્તિ ગીતો, અભિનય ગીત, વીર ભગતસિંહનાટક રજુ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ તળાજા પંથકના આર્મી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેણે શાળાનાં બાળકોને ભારતીય સૈન્યમાં જોડાવાની પ્રેરણા આપતું પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ […]
અમરેલી જિલ્લાની તમામ ૧૨ આઈ.ટી.આઈ ખાતે સત્ર-૨૦૨૪ માટે પ્રવેશ મેળવવા બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ધો. ૮ અને ધો.૧૦ પાસ ઉમેદવારોએ તા.૨૭.૦૭.૨૦૨૪ થી તા.૦૨.૦૮.૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરવી. જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઇ.નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જિલ્લામાં
અમરેલી જિલ્લામાં બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન થશે. જિલ્લાકક્ષાની આ સ્પર્ધાઓમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્થાઓ કે પ્રાથમિક શાળાઓએ તા.૧૨-૦૮-૨૦૨૪ સુધીમાં અરજી કરવી.રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ
અમરેલી જિલ્લામાં સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મકતાને ઉજાગર કરતી ૧૩ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં ૭ થી ૧૩ વર્ષની વય જૂથના બાળકો ભાગ લઈ શકશે, તા.૧૨ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી.રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે યોજાતા જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ પૈકી આ
અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જુલાઈ માસની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના પ્રજાકીય પ્રશ્નોની
અમરેલી આવાસ યોજનામાં વિસંગતા દુર કરવા રાજ્ય ના મંત્રી બાબરીયા ને રજુઆત ડો.આંબેડકર આવાસ યોજનામાં તા. ૨૯/૬/૨૦૧૫ના ગુજરાત સરકાર શ્રીના સામાન્ય ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક અબડ/૧૦૨૦/૦૩ /૧૩૦૩/હ/સચિવાલય-ગાંધીનગર તા. ૨૯/૦૬/૨૦૧૫ ના પત્રથી લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામે હાલમાં ભોય તળીયે મકાન હોય તેના પ્રથમમાળ ઉપર તેમના પુખ્ત વયના પુત્ર તથા ભાઈને જમીન
તારીખ ૨૬-૦૭-૨૦૨૪ને શુક્રવારે નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા પોલીસની વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત વ્યાજ ખોરી નાબૂદી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો પ્રારંભ સર્વધર્મ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ ડો. એસ.સી.રવિયા એ મહેમાનોનું શબ્દોથી સ્વાગત
ચિતલ માં ૧૦૭ મો નેત્રયજ્ઞ સ્વ. રવિદાસ દેસાણી ની સ્મૃતિ માં યોજાઇ ગયો ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે બિપીનભાઈ દેસાણી ના સહયોગ થી ૧૦૭ મોં નેત્રનિદાન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દંતયજ્ઞ સ્વ.રવિદાસ દેસાણી ની સ્મૃતિમાં રાજેશભાઈ વિઠલાણી […]
*જાફરાબાદ ની જનતા દિવસે અને દિવસે સમસ્યાથી ઘેરાતી જાય છે નાના માણસોના કોઈ કામ થતા નથી જાફરાબાદ તાલુકા પંચાયત હોય કે જાફરાબાદ મામલતદાર કચેરી હોય કે જાફરાબાદ પીજીવીસીએલ ની કચેરી હોય જાફરાબાદ નગરપાલિકા હોય એક પણ જગ્યાએ નાના માણસોના કામ નથી કોઈને આવાસ ના નવા મકાન નથી મળતા કોઈનું રેશનકાર્ડ અલગ થયું હોય તો રેશનકાર્ડ […]
Recent Comments