Home Articles posted by CITY WATCH NEWS (Page 3)
અમરેલી
દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વતન પ્રેમી દાતા રત્ન સંદીપભાઈ વાવીયા દ્વારા તમામ વિદ્યાર્થી ઓને વોટરબેક વિતરણ કરાય દામનગર ના દહીંથરા ગામ ના હાલ સુરત સ્થિત વતન પ્રેમી દાતા રત્ન સંદીપભાઈ નરશીભાઈ વાવીયા પરિવારે એ માદરે વતન ની પ્રાથમિક શાળા ની સહ પરિવારે મુલાકાત લીધી જ્યાં આદર્શ  જીવન શિક્ષણ મેળવી ઉન્નત થયેલ વાવીયા સંદીપભાઈ […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલીપોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધીતથા પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધપાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટેસુચના આપવામાં આવેલ હોય, દામનગર પો.સ્ટે. ના પોલીસ ઇન્‍સ. શ્રી એન. જી. જાડેજા નાઓએઅમરેલી જિલ્લામાં પ્રોહીબિશન સંબંધી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની ઓળખ માત્ર તેના રસ્તા કે ભૂગોળ પૂરતી મર્યાદિત નથી, પણ અહીં વસતા લોકોની ખુમારી અને પરસ્પર સહયોગની ભાવનામાં છુપાયેલી છે. ઊબડ-ખાબડ અને ઊંચા-નીચા રસ્તાઓ પર જ્યારે વાહનો ચડાણ ચડી નથી શકતા, ત્યારે સ્થાનિક લોકોનો નાનકડો સહયોગ પણ મોટો આશરો બની જાય છે. ​હાલમાં જ આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો જોવા મળ્યો હતો, જ્યાં […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને થયેલા આર્થિક નુકસાન અંગે અત્યંત સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વરસાદ, વાવાઝોડું કે કુદરતી આપત્તિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જવો સ્વાભાવિક છે. પરંતુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના ઊર્જા ક્ષેત્રને જે નવી દિશા આપી છે, તેના પરિણામે આજે રાજ્ય સરકાર વિષમ પરિસ્થિતિઓમાં પણ ઝડપી Continue Reading