fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 3)
રાષ્ટ્રીય

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે દ્વારા એક કેસ નો ચુકાદો આપ્યો છે, તેમાં ખુબજ મોટું અને મહત્વ નું કહી શકાય તેવું નિવેદન પણ આપ્યું છે. આમ જાેવા જઈએ તો મોટા ભાગે છુટાછેડા ના કેસો માં અથવા કોઈ અન્ય કારણથી પતિ-પત્નીની વચ્ચે જ્યારે સંબંધ નથી રેહતો, તો તે સમયે સૌથી વધારે અસર મહિલા પર પડે છે. તેને […]
રાષ્ટ્રીય

મોટર ક્લેમના દાવામાં બોમ્બે હાઈકોર્ટેનો મહત્વનો ચુકાદો; વિધવાના પુનઃલગ્ન કરે તો પણ વળતર મેળવવા માટે હકદાર : બોમ્બે હાઈકોર્ટે

બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક ખુબજ મહત્વ નું કહી શકાય તેવો ચુકાદો આપવામાં આવ્યો છે, આપણે ઘણી બધી વાર એવું સાંભળ્યું છે લોકો પાસે થી કે મોટર ક્લેમ આપવા માટે વીમા કંપનીએ ના પાડી, અને વીમા નું પ્રીમીયમ ભરનાર વ્યક્તિ ની મુશ્કેલીઓ માં પણ વધારો થઇ જતો હોય છે ત્યારે હવે બોમ્બે હાઈકોર્ટ એક કેસ માં […]
રાષ્ટ્રીય

‘હવે તો પાકિસ્તાનમાં પણ લોકો કહી રહ્યા છે, ભાગલા એક ભૂલ હતી’, અખંડ ભારત જરૂર બનશેઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા એક મહત્વ નું નિવેદન આપવામાં આવ્યું છે, તેમણે કહ્યું છે કે આઝાદીના ૭ દાયકા કરતા વધારે સમય પછી પણ પાકિસ્તાનના લોકો ખુશ નથી અને હવે તેઓ માને છે કે ભારતનું વિભાજન એક ભૂલ હતી. ભાગવત કિશોર ક્રાંતિકારી હેમૂ કાલાણીની જયંતી પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]
ગુજરાત

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીને સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબાર ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીને સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબાર ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી સી.આર.પાટીલજીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખ 89 હજાર થી વધુ મતોથી જંગી સરસાઈ થી જીત મેળવી સૌથી વધુ મતોથી […]
અમરેલી

સાવરકુંડલા તાલુકામાં નવા ચેકડેમ/તળાવો બનાવવા માટે સરકાર તરફથી રૂપીયા ૧ કરોડ ૭૭ લાખના કામો મંજુર

પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ(વોટરશેડ) યોજનામાં સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા, પીઠવડી, વિજયાનગર ગામોએ વધુમાં વધુ વરસાદના પાણીનો સંગ્રહ થઇ શકે અને પાણીના જળસ્ત્રાવ ઉંચા આવે તેવા સ્થળોએ નવા ચેકડેમ/તળાવોના કામો મંજુર કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા ગ્રામ્ય વિસ્તાર વિકાસ અનેખેતીલક્ષી યોજનાને ઘ્યાને લઇ પ્રધાનમંત્રી કૃષી સિંચાઇ યોજનામાં મોટાઝિંઝુડા ગામે નવા ચેકડેમ-૬, તળાવો- ૨,
અમરેલી

શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ને વીરબેક એનિમલ હેલ્થ કેર ઇન્ડિયા પ્રા લી દ્વારા આરો પ્લાન્ટ લોકાર્પણ

દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થાન શ્રી મતિ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ને વીરબેક એનિમલ હેલ્થ કેર ઇન્ડિયા પ્રા લી પશુ દવા બનાવતી કંપની તરફ આરો પ્લાન્ટ લોકાર્પણ કરાયું હતું વીરબેક ના સી એસ આર પ્રોજેકટ દ્વારા એરિયા મેનેજર શ્રી જીતુભાઇ  સેદાણી તે દામનગર ના શાખપુર પૂર્વ મેડિકલ ઓફિસર ના પુત્રરત્ન સહિત ના સ્ટાફ ના […]
અમરેલી

શાખપુર થી કલ્યાણપર રોડ અતિ બિસ્માર હાલતમાં રસ્તો નહિ બનાવો તો ઉગ્ર આંદોલન કરવા ફરજ પડશે સરપંચ ની ચેતવણી

લાઠી તાલુકા ના શાખપુર થી કલ્યાણપર રોડ અતિ બિસ્માર હાલતમાં રસ્તો નહિ બનાવો તો ઉગ્ર આંદોલન કરવા ફરજ પડશે સરપંચ ની ચેતવણી. શાખપુર થી  અમરેલી જવા માટે શાખપુર છેવાડા નું ગામ હોવાથી આ શાખપુર કલ્યાણપર રોડ થી અમરેલી નજીક પડે અવર નવર તાલુકા અને જિલ્લા સંકલન સમિતિ અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર શાખપુર સરપંચ શ્રી […]
અમરેલી

પોલીસ જાપ્તામાથી ફરાર થઈ ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૯૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ ૪, ૮, ૧૮ મુજબના ગુનાના આરોપી સવજી ઉર્ફે સંજય છગનભાઇ ગુજરીયા, રહે.ખેરા, તા.રાજુલા વાળો કાચા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલ ખાતે હોય, મજકુર કેદીને ગઇ તા.૧૦/૦૧/૨૦૨૩ નાં નામ. રાજુલા કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે મુદ્દતે લાવેલ તે […]
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૦૬ એપ્રિલે યોજાશે ભરતી મેળો

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માઘ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ રોઝફીંચ ફાર્માસ્યુટીકલ પ્રા.લી. અમરેલી માટે ઓપરેટર, ટેકનિશિયન પદો પર ઉમેદવારોની આવશ્યકતા છે. આ જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદામાં આઈ.ટીઆઈ અથવા કોઈ પણ સ્નાતક ડિગ્રી સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે. આ ઉપરાંત એલ.આઈ.સી […]
અમરેલી

અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ માટે તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમ જાહેર

રાજ્યસ્તરે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને લોકોને સરળતાથી ન્યાય મળે તે હેતુથી ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ અમલમાં છે. લોકોને જિલ્લા કે રાજ્ય સ્તર સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ દર માસે પણ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનો લાભ વધુમાં વધુ નાગરિકો મેળવી શકે  તે […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/