Home Articles posted by CITY WATCH NEWS (Page 3)
ભાવનગર
આગામી તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ ના રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણાખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસરપાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા. ૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ (દિન-ર) માટે વાહન પાર્કીંગ ન કરેતે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ 2026 નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૩૦/૦૪/૨૦૨૬(ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનીઅરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધારપુરાવા તથા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનાઉમેદવારોને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પનેસાકાર કરવા અને ગુજરાતના ગૌરવવંતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાંલડયા Continue Reading
અમરેલી
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના માર્ગ સુવિધાઓને મજબૂત બનાવવા માટે કુલ રૂપિયા ૩૩.૯૮  કરોડના વિવિધ વિકાસકાર્યોને સેધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી તા ૦૧-૦૪ -૨૦૨૬ ના રોજ આપવામાં આવી હોવાનું સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું છે.આ અંતર્ગત લીલીયા તાલુકાના પુતળીયા – મોટા કણકોટ રોડ પરના  નોન પ્લાન રસ્તા પર […]Continue Reading
ભાવનગર
જય જનની વિદ્યા સંકુલ બપાડાના બાળકોએ આજે ગોપનાથ ખાતે દરિયાની કંકુ ચોખા પુષ્પો તેમજ આરતી દ્વારા પૂજા અર્ચના કરી તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમજ વેદમાં દરિયા ને દેવ ગણવામાં આવ્યો છે એ પંક્તિ ને ચરિતાર્થ કરી. તેમજ આજે દરિયા કિનારે બાળકો એ સફાઈ કરી લોકોને ધાર્મિક સ્થળો પર સ્વછતા રાખવા સંદેશ […]Continue Reading
અમરેલી
જીવદયા અને દાનની સરવાણી જ્યાં વહેતી હોય તેવા આપણા થોરડી ગામમાં ફરી એકવાર માનવતાનું દર્શન થયું છે. ગામના નિષ્ઠાવાન અને ગૌપ્રેમી નાગરિક શ્રી રમેશભાઈ બાવચંદભાઈ બરવાળીયાએ આ વર્ષે પણ પોતાની ઉદારતાનો પરિચય આપ્યો છે. ભગીરથ કાર્યની વિગતો: ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ઘાસચારાની અછત સર્જાય છે, ત્યારે મૂંગા પશુઓની જઠરાગ્નિ ઠારવા માટે રમેશભાઈએ પોતાના ખેતરની ૫ […]Continue Reading