Home Articles posted by CITY WATCH NEWS (Page 20)
ગુજરાત
રાજકોટ ના આંગણે યોજાશે એશિયાની સૌથી મોટો ભારત નો સૌપ્રથમ ભારતીય ગૌ વંશ નો ગૌ સંવર્ધન પ્રદર્શન તારીખ 20 21 22 ફેબ્રુઆરી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિત આયોજન હર ઘર  સ્વદેશી, હર ઘર સ્વદેશી ભારત દેશ અને ગૌવંશ એક બીજાના પર્યાય છે તાજેતર મા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર […]Continue Reading
અમરેલી
અમરેલી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીતથા કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અને અનઘ ટેકનોલોજી  પ્રેરિત ટેકનો રથ (ટેકનોલોજી ઓન વ્હીલ્સ)નું સફળ પ્રસ્થાન ૭૫ થી વધુ શાળાઓના ૧૫૦૦૦થી વધુ વિધાર્થીઓને મળશે રોબોટિક્સ અને ટેકનોલોજીનું વિશેષ જ્ઞાન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર તથા કલામ ઇનોવેટિવ સ્કૂલના સંયુક્ત આયોજન હેઠળ અનઘ ટેકનોલોજી દ્વારા પ્રેરિત ટેકનો રથ (ટેકનોલોજી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈકસવાલાના સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે. તાલુકાની ‘જીવનદોરી’ સમાન નદીઓ અને ડેમોની જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા આ કામ અંતગત બાઢડા નદી ઊંડી ઉતારવાનું કામ₹૩૭.૯૨ લાખ,શેલણા ,નદી પર નવો ચેકડેમ બનાવવો ₹૨૮.૦૭ લાખ, ઘાંડલા ફલડ પ્રોટેક્શન(પૂર સંરક્ષણ) દીવાલ ₹૨૨.૭૮ લાખ, મેરીયાણા ફલડ Continue Reading
ભાવનગર
શિવકુંજ ધામ ખાતે ભવનાથ મહાદેવ ની તમામ પ્રહરની પૂજા વિવિધ રસોથી ભગવાનને અભિષેક કરીને કરવામાં આવશે જેમાં ખાસ કરીને દૂધ, શેરડીનો રસ ,મધ, કેરીનો રસ એટલે કે ફળોના રસનો તેમજ ગર્ભસ્થ જળ એટલે કે શ્રીફળના જળથી ભગવાનનો અભિષેક સાથે રૂદ્રાભિષેક અને પાઠાત્મક લઘુરૂદ્ર દ્વારા ભગવાનની અર્ચના કરવામાં આવશે . શિવ સહસ્ત્ર નામાવલીથી બિલીપત્ર ચઢાવવામાં આવશે […]Continue Reading
અમરેલી
અમરેલી જી.સી.એસ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વેદ બ્લડ બેંક દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો તા.૧૨/૦૨/૨૦૨૬ ગુરુવાર સવારે ૯- ૩૦ થી બપોર ના ૧- ૦૦ સુધી યોજાયેલ મેડિકલ કેમ્પ માં બહોળી સંખ્યા માં જરૂરિયાતમંદો એ લાભ મેળવ્યો હતો વેદ બ્લડ બેંક, લક્ષ્મી ડાયમંડની સામે ચક્કરગઢ રોડ અમરેલી. […]Continue Reading
ભાવનગર
સુરત સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકા ના વીરડી ગામે ગૌ માતા અને ગૌવંશ ની સેવા ની સુગંધ સુધી પ્રસરી ને  સુરત ના સામાજિક અગ્રણી મુક સેવા મનસુખભાઈ કાસોદરિયા સુધી પહોંચી  ગારિયાધાર ના વીરડી ગામે આવેલ સીતારામ ગૌશાળા ના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ સાવલીયા,ઘનશ્યામભાઈ સંખાવરા,વિઠ્ઠલભાઈ ઢાકેચા સહિત ના સંચાલકો એ સુરત પધાર્યા હોવા ની જાણ […]Continue Reading
અમરેલી
માનવી જ્યારે કુદરત સામે લાચાર બને છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિઓ જ સમાજની વહારે આવતા હોય છે. આવો જ એક કિસ્સો વર્ષ ૧૯૮૮ના ભયાનક દુષ્કાળનો છે, જે આજે પણ તાતણીયા ગ્રામજનોના હૈયે અંકિત છે. આ કપરા કાળમાં પશુધન અને માનવજીવનને બચાવવા માટે થયેલી કામગીરીની સ્મૃતિઓ આજે પણ પ્રેરણા આપે છે. ​વર્ષ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલ જાણીતા સેવાધામ માનવ મંદિર આશ્રમ ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગ યોજાઈ ગયો. આશ્રમમાં કાર્યરત અને રામજી મંદિરના પૂજારીઓના બાળકો માટે વિશેષ રૂપે શરૂ કરાયેલ ગુરુકુળના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ અને શૈક્ષણિક ક્ષેત્રે ઝળકતી સફળતા પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે.​સનાતન પરંપરા અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ કાજે પ.પૂ. ભક્તિરામબાપુએ એક નવીન Continue Reading