રસ્તા વચાળે જાળ બિછાવી છે ક્યાં સુધી? બેદરકારીની હદ આ વધારી છે ક્યાં સુધી? જાગૃત જનોનો સાદ જો તંત્ર ન સાંભળે, તો પૂછવું પડે કે ઊંઘ તમારી છે […]Continue Reading
થોડા દિવસો પહેલાં બિહાર, મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો અકુદરતી મોતને ભેટ્યા છે. બિહારમાં નાલંદા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા આવેલ લોકોમાં ભાગદોડ મચી જતા પ્રાપ્ત વિગતો અનુસાર આઠ લોકોના કરુણ મૃત્યુ નીપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજય મોરારિબાપુએ આ કરુણાંતિકામાં જીવ ગુમાવનારા પરત્વે સંવેદના વ્યક્ત કરી તેમનાં પરિવારજનોને […]Continue Reading
કલમ પકડી છે જ્યારે હાથમાં ત્યારે હકીકત હોય, અમે અખબારના માણસ, અમારી એ જ મિલકત હોય. તમારા શબ્દમાં ગુંજે છે આખા લોકની વાચા, સફર હો નેક તો પથ પર હંમેશા ખૂબ બરકત હોય. –“પાંધી […]Continue Reading
Recent Comments