Home Articles posted by CITY WATCH NEWS (Page 22)
અમરેલી
આગામી  તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષાનું સુચારું આયોજન સુનિશ્ચિત કરવા રાજ્ય સ્તરે શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાના Continue Reading
અમરેલી
ગતરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના નાગરિકો દ્વારા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પંડિતજીના ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતોને યાદ કર્યા હતા. જોકે, આ શ્રદ્ધાંજલિની સાથે જ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં એક મહત્વની માંગણીએ જોર પકડ્યું છે કે શું પંડિતજીના નામે બનેલા બગીચામાં ગરીબોને Continue Reading
અમરેલી
રાજુલા–જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી મુદ્દે રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર રાજુલા, તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.આઈ.આર. (મતદાન સુધારણા) કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નં. ૭ દ્વારા મતદાર યાદીમાંથી નામ રદ કરાયેલા નાગરિકોના પ્રશ્ને આજે રાજુલા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનરને સંબોધી રાજુલા Continue Reading
ગુજરાત
·        ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અન્યાય કેમ? :અમિત ચાવડા ·        ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે : અમિત ચાવડા ·        નર્મદા ડેમની આસપાસના ગામોના લોકો જેમણે જમીનો આપી એજ પીવાના પાણી અને Continue Reading
અમરેલી
આગામી ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬માં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે મૂંઝવણ હોય તો તે અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓના નામ અને સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ૧૨ ફેબ્રુઆરીથી ૧૮ Continue Reading