Home Articles posted by CITY WATCH NEWS (Page 24)
ગુજરાત
સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત દિવ્ય સંસ્કાર વિધિ સંપન્ન.સુરત અખિલ વિશ્વ શ્રી ગાયત્રી  પરિવાર શાંતિકુંજ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ રચિત વૈદિક ભારતીય સંસ્કૃતિ માં  આવતા ઉતમ સોળ સંસ્કારો પૈકી વિવિધ સંસ્કાર વિધિ નો સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું જેમાં દિવ્ય સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્ય શાળી પરિવારો […]Continue Reading
ગુજરાત
સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી રેડક્રોસ ચોર્યાસી શાખા ના સયુંકત ઉપક્રમે ગર્ભાશય ના કેન્સર ની વિનામૂલ્યે તપાસ શિબિર ડો પૂર્વિબેન માલવિયા અને ડો પ્રફુલભાઈ શિરોયા ની તબીબી સેવા એ યોજાય સુરત શહેર ના પુર્વ મેયર અશ્મીતાબેન શિરોયા સુરત જિલ્લા હોમગાર્ડ  કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા સુમનબેન પ્રજાપતી દિનેશભાઈ જોગાણી લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ […]Continue Reading
અમરેલી
અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ચાલતા ઇનોવેશન ક્લબ અંતર્ગત આજરોજ સારથી એક્ટિવિટી સ્ટેજ ૦૨ અન્વયે “ફાઇનાન્સિયલ સપોર્ટ ફોર અર્લી સ્ટેજ એન્ટરપ્રેન્યોર્સ” વિષય ઉપર એક દિવસીય કાર્યશાળાનું આયોજન ઇનોવેશન ક્લબ કોઓર્ડીનેટર ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. નવું ધંધાકીય સાહસ Continue Reading
ગુજરાત
સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી ગર્ભાશય ના કેન્સર ની વિનામૂલ્યે તપાસ શિબિર યોજાય પુર્વ મેયર અશ્મીતાબેન શિરોયા કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા સુમનબેન પ્રજાપતી દિનેશભાઈ જોગાણી,લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોર માંગરોળીયા  ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા ડિસ્ટ્રીક ૩૨૩૨F ૨ ના ચેરમેન લાયન પી ટી રાઠોડ સહિત ના સેવા સંકલન થી શ્રી […]Continue Reading
ગુજરાત
નર્મદા જિલ્લા ના રાજપીપળા ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલીત તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્રારા આયોજીત ખેલ મહાકુંભ ૨૦૨૫ રાજ્યકક્ષા આર્ચરી અં-૧૭ અને ઓપનએજ ગૃપ ભાઇઓ બહેનોની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ પ્રસંગે ખેલાડી ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત […]Continue Reading
અમરેલી
૯૭–સાવરકુંડલા–લીલીયા વિધાનસભા મત વિસ્તારમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા ભાજપ માટે મત ચોરીનું સાધન બની ગઈ હોવાનો હવે ખુલ્લો પુરાવો સામે આવ્યો છે. ૮૦૦૦થી વધુ ફોર્મ નં–૭ ૪૫થી વધુ ત્રાહિત અને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભરાવામાં આવ્યા હોવાની હકીકત એ સાબિત કરે છે કે આ કોઈ પ્રશાસનિક પ્રક્રિયા નહોતી, પરંતુ મતાધિકાર છીનવવાનો પૂર્વ આયોજિત રાજકીય ષડયંત્ર હતું  […]Continue Reading