Home Articles posted by CITY WATCH NEWS (Page 25)
અમરેલી
અમરેલી તાલુકાના સણોસરા મુકામે ૮૫ ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામમયી ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (જેટકો)ના સી.એસ.આર ફંડથી,    ગીર ગંગા ટ્રસ્ટના સહયોગ દ્વારા અમરેલી તાલુકાના ૬૫ અને અન્ય ૦૪ વિધાનસભાના ૨૦ કુલ મળીને ૮૫ ગામોમાં તળાવ ઊંડા Continue Reading
અમરેલી
વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. આ અન્વયે રાજુલા તાલુકાના દેવકા ગામ સ્થિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાના પરિસરમાં નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગનું તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સહભાગી બનવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છતડીયા – રાજુલા સ્થિત હેલિપડ પર આવી પહોંચતા દેવકા વિદ્યાધામ ટ્રસ્ટીશ્રીઓ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા, અમરેલી તાલુકાના સણોસરા, અમરેલી શહેર અને લાઠી તાલુકાના મતીરાળા મુકામે આયોજિત અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે પધારે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. રાજ્યના જળસપંતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી થવા પધાર્યા Continue Reading
અમરેલી
પુસ્તક તણું આ જ્ઞાન તો  કેવળ શરૂઆત છે, સાચું ભણતર જગતમાં                      પથરાતી માનવતાની ભાત છે.” ​”માતૃભૂમિનું ઋણ અદા  જે દિલથી કરી શકે, એ જ જીવનના અસલ                            સંગ્રામમાં જઈને તરી શકે.” Continue Reading
અમરેલી
જલાવી જ્ઞાનની જ્યોત,  સેવાનો યજ્ઞ આદર્યો છે, પુસ્તક બનીને સારથિ,  સૌનો માર્ગ કંડાર્યો છે. ​સરસ્વતીના ધામમાં આ  સ્નેહની સરવાણી વહે, શિક્ષણ તણી આ ભેટથી                 ભવિષ્યને શણગાર્યો છે. –“પાંધી સર” શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ ખાતે તાજેતરમાં એક Continue Reading
અમરેલી
​ચરણમાં જો શ્રદ્ધા હોય તો                          માર્ગ પણ મલકાય છે, આપા ગીગાના નામે પથ્થર  પણ રસ્તો કરી જાય છે. ​નથી જોઈતી પ્રસિદ્ધિ,  નથી કોઈ આડંબર અહીં, સત્કર્મના ભાથે જ આ  પદયાત્રા સફળ થાય છે. –“પાંધી સર” ​સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો, શૂરવીરો અને શ્રદ્ધાળુઓની ભૂમિ. […]Continue Reading
ભાવનગર
તળાજા પાલીતાણા માર્ગ ઉપર આવેલા દેવળીયા ધાર ખાતેના શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. તા.2 ને ગુરુવારના રોજ પ્રતિવર્ષની જેમ હનુમાન જન્મ જયંતિના પવિત્ર દિવસે થાણાપતિ મહંત પૂ. લહેરગીરીબાપુ સંચાલિત આશ્રમમાં પૂજન, આરતી, અન્નકૂટ થાળ, મારૂતિ યજ્ઞ તેમજ બપોરે મહાપ્રસાદ વિતરણ થશે. રાત્રિના ભજનો – સત્સંગ થશે. હનુમાન Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાની શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય )શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનમાં તળાજા વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ રેન્જ વતી અવરનેશ શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમા શાળાના ઘોરણ 11/12 વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજના બહેનોએ ભાગ લીધેલ જેમા વિદ્યાર્થીઓએ પ્રાણીઓ ના જતન રક્ષણ બાબતે પોતાનુ વ્યક્તવય આપેલ..જેમા વન વિભાગ અધિકારી ઠાકરશીભાઈ ચૌહાણ દવારા વિદ્યાર્થીઓને […]Continue Reading
ગુજરાત
વડગામ શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા પસવાદળ ગામે શહીદ વીર અજયકુમાર પરમારના પરિવારને ₹.૫૧,૦૦૦/- ની શૌર્ય રાશિ અર્પણ કરાઈ પસવાદળ (તા. વડગામ): રાષ્ટ્રની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોની વ્હારે આવતા ‘શહીદ વંદના ફાઉન્ડેશન’ દ્વારા આજે વધુ એક શહીદ પરિવાર ને શૌર્ય સહાય આપી પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું. આજ રોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના […]Continue Reading