Home Articles posted by CITY WATCH NEWS (Page 25)
ગુજરાત
આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે ૨.૯૧ લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાનેરાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે ૧૯૫ જેટલી વધુ બસમાં ૭૮૦૦થી વધુ ટ્રીપો […]Continue Reading
ગુજરાત
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વપ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી વિધિવતપ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ફેબ્રુઆરી – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમતા.૨૫/૦૨/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાંતા.૧૭/૦૨/૨૦૨૬ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી Continue Reading
ભાવનગર
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થકરવા એક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે.જિલ્લાકક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન (બેટરી ટેસ્ટ) પૂર્વે જિલ્લાકક્ષાએ પસંદ થયેલ ખેલાડીઓનાં Continue Reading
ગુજરાત
દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના પાછળના મેદાનમાં ગવાઈ રહેલી માનસ કૃષ્ણાવતાર રામકથા કૃષ્ણના સત્વ, તત્વ અને મહત્વના સંવાદથી પુર્ણ થઈ.         પૂજ્ય મોરારિબાપુ એ આજના કથા ચિંતન અને મુખર કરતાં કહ્યું કે રામ, શિવ, કૃષ્ણ, ભવાની, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ હનુમાનજી વગેરેને લાગુ પડે તેવો એક મંત્ર છે.’તમાદિ મધ્યાહન વિસહિનમ્…’ બુદ્ધ Continue Reading
અમરેલી
આર.ટી.ઓ કચેરી અમરેલી ખાતે આવતીકાલ તા. ૧૩.૦૨.૨૦૨૬ને બુધવારથી ડ્રાઈવીંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે,જેની નોંધ અમરેલીની જાહેર જનતાએ લેવી તેમ એ.આર.ટી.ઓ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લો કૃષિ પ્રધાન જિલ્લો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાના દૃઢ સંકલ્પ સાથે અમરેલી જિલ્લામાં ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે વ્યાપક અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળી રહે, આર્થિક સુરક્ષા વધે તથા કુદરતી આફતો સામે સમયસર સહાય પ્રાપ્ત થાય એવા હેતુથી અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ આજે અમરેલી […]Continue Reading
ભાવનગર
 છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ નાના મોટા અકસ્માતો સર્જાયા હતા જેમાં અનેક લોકોના મોત નિપજયા છે. જામનગરના ગુલાબનગરનું દંપતિ ધ્રોલ નજીક અકસ્માતનો ભોગ બનતાં એક વ્યક્તિનું મોત થયું હતું. એ ઉપરાંત મોરબીમાં મનોજ માંજી નામથી યુવકના બાઈકને અકસ્માત નડયો હતો અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પોરબંદર જિલ્લામાં એક વ્રુધ્ધ પોતાનું વાહન […]Continue Reading
અમરેલી
જનસંઘનાં સ્થાપક, એકાત્મ માનવ દર્શન તેમજ અંત્યોદય વિચારધારાનાં વાહક પં. દીનદયાળ ઉપાધ્યાયનીપુણ્યતિથિએ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.ભારતીય જનતા પક્ષનાં આદર્શ પં. દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિવસને પાર્ટી દ્વારા “સમર્પણ દિન” તરીકેમનાવવામાં આવે છે. તે અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનાં વડપણ હેઠળ પ્રદેશ ભાજપ અગ્રણી Continue Reading