રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના અસરકારક અમલીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વેગ આપવા માટે ગત રવિવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પાલનપુર ખાતે એક ભવ્ય ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન-2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના પ્રતિભાશાળી Continue Reading

















Recent Comments