Home Articles posted by CITY WATCH NEWS (Page 32)
ગુજરાત
સુરત મહાનગરપાલિકા ની જાહેર અપીલ ને સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડટ ડો પ્રફુલ શિરોયા આવકારી  વિશ્વ અર્થ અવર (Earth Hour) નિમિત્તે જાહેર જનતા માટે અપીલ વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક પર્યાવરણ અભિયાન “અર્થ અવર” અંતર્ગત તા. 28 માર્ચ 2026 (શનિવાર) ના રોજ રાત્રે 8:30 થી 9:30 કલાક દરમિયાન પોતાના ઘર, ઓફિસ, […]Continue Reading
રાષ્ટ્રીય
ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન સ્વામિનારાયણ ગુરુકુળ માં શ્રી રામ  જન્મોત્સવ તથા બાળ ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો  સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન ના મેલબોર્ન ગુરુકુળમાં રામ જન્મોત્સવ સાથે બાળ ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ મહોત્સવ આજરોજ ચૈત્ર સુદ નવમી ના રોજ ઉજવવામાં આવ્યો.આ દિવસે અયોધ્યામા શ્રીરામે જન્મ ધારણ કરી અયોધ્યા ની પ્રજાને રામમય બનાવી તે જ રીતે […]Continue Reading
અમરેલી
અમરેલી શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા તથા શાંતાબા મેડીકલ કોલેજ, અમરેલીના સંયુક્ત ઉપક્રમે શહીદ દિનની સ્મૃતિમાં રકતદાન કેમ્પનું આયોજન થયું. તા.૨૭/૩/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલીમાં કોલેજ લાઈબ્રેરી મુકામે શહીદ દિનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અમરેલી જિલ્લા Continue Reading
ગુજરાત
સુરત નાગરિક સંરક્ષણ તાલીમ શાળા (CDTS), અમદાવાદ દ્વારા સિવિલ ડિફેન્સ, સુરતના વોર્ડન તથા સ્વયંસેવકો માટે પાંચ દિવસીય “Capacity Building (ક્ષમતા નિર્માણ)” તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાન (SVNIT), સુરતના સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ ૩૦૦ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ સિવિલ ડિફેન્સ Continue Reading
ભાવનગર
ગઢપુર ખાતે શ્રી બોટાદનાં ઝાંપાનાં શ્રી હનુમાનજી મહારાજનો અર્ચાશુધ્ધી મારૂતિ યજ્ઞ  સંપન્ન ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી પ.પુ.1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પ.પુ.108 ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ની આજ્ઞાથી પુજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી ની પ્રેરણાથી શ્રી ગોપીનાથજી મંડળ દ્વારા બોટાદનાં ઝાંપે શ્રી હનુમાનજી મહારાજને નૃતન Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 32 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શિશુવિહાર  સંસ્થા આયોજિત 529મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  સ્વ. સવિતાબેનની સ્મૃતિમાં હસ્તે શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તા.27 માર્ચના રોજ  શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાય ગયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રશાસન દ્વારા ચૈત્રી પૂનમ હનુમાનજી પ્રાગટય ના પાવન દીને દર્દી નારાયણો ની સેવા સમર્પણ માં મહા રક્તદાન કેમ્પ યોજાશે તા.૦૨/૦૪/૨૬ ને ગુરુવારે ચૈત્રી પૂનમ ના મેળા માં આવતા લાખો શ્રધ્ધાળુ ભાવિકો વચ્ચે ભજન ભોજન મહાયજ્ઞ દર્શન પૂજન અર્ચન સાથે માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવતી […]Continue Reading
અમરેલી
દામનગર પરમાર્થ ટ્રસ્ટ કન્યા છાત્રાલય માં કેળવણી પ્રેમી દાતા રત્નો ની પધરામણી થતા ૧૦૮ દીકરી ઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ થી સામૈયા કરાયું સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત સમસ્ત લેઉવા પટેલ કન્યા છાત્રાલય માં સૌરાષ્ટ્ર ભર માંથી જરૂરિયાતમંદ પાટીદાર સમાજ ની દીકરી ઓને વિના મૂલ્યે ઉચ્ચતર માધ્યમિક વિદ્યા અભ્યાસ કરાવતા ઉદારદીલ કેળવણી પ્રેમી દાતા રત્નો નું […]Continue Reading
અમરેલી
ચિતલમાં 127 મો નેત્ર યજ્ઞ મકાણી પરિવારના સહયોગથી યોજાયો વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વ દિલીપભાઈ બોઘાણી ના સ્મૃતિમાં દીપકભાઈ મકાણી દહીડાવાળા ના સહયોગથી અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથરની અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન રામજી મંદિર દહીડાના પુજારી વિનુબાપુના  વરદહસ્તે કરવામાં આવેલ.આ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સમગ્ર સાહિત્ય જગત ની શાન સમી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના મહેમાનો જયંતિભાઈ નારોલા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધીરુભાઈ નારોલા નાનીવાવડી ભરતભાઈ આંબાભાઈ નારોલા નાનીવાવડી અશોકભાઈ મધુભાઈ ઇટાલીયા નાનીવાવડી કનેયાલાલ નારોલા ડાયમંડ વિઠલભાઈ ગોળકિયા  કિશોરભાઈ ગજેરા મનસુખભાઈ સોજીત્રા હરિભાઈ નવચંદભાઈ  ખેની પરવડી Continue Reading