Home Articles posted by CITY WATCH NEWS (Page 35)
અમરેલી
સુરત મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના સામાન્ય ખેડૂત પરિવાર રેખાબેન ઘનશ્યામભાઈ શીંગાળા ની પુત્રીરત્ન હેતલ ના લગ્નોત્સવ વસોયા પરિવાર ના ચિ ભરતકુમાર સાથે સુરત ખાતે યોજાયા હતા જેમાં અનેક ક્ષેત્રે સેવા પ્રદાન કરતા મહાનુભવો ના મેળવડા વચ્ચે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં વ્યોમ હો પૃથ્વી દંપતી […]Continue Reading
ગુજરાત
સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI આયોજિત પદ્મશ્રી સન્માન સમારોહ યોજાયો બુધવાર, તા.૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ સમય સાંજે ૬:૦૦ કલાકે સ્થળ: પ્લેટિનમ હોલ, SIECC સૌરાષ્ટ્ર ગુજરાત ના ગૌરવંતા પદ્મશ્રી ઓને એકમંચ ઉપર એકત્રિત કરી ભવ્ય અભિવાદન ના બેનમૂન આયોજન માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં સુરત ધી સધર્ન ગુજરાત […]Continue Reading
અમરેલી
આ સેમિનારમાં અમરેલી જિલ્લાના જાણીતા ડાયટીશીયન કુ. હેત્વીબેન ગઢીયાએ બહેનોમાં જોવા મળતી હેલ્થ  ને લગતી સમસ્યાઓમાં PCOD તથા PCOS વિશે માહિતી આપી હતી તેમજ બહેનો ને મેન્ટલ હેલ્થના સંદર્ભમાં અનેક પ્રકારના ઉપાયો સૂચવ્યા હતા તથા પોષક તત્વો શરીરમાં પાણીની માત્રા કેટલી જરૂરી છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે શ્રી પી.એચ.બનાજારાના શિક્ષક  મલ્હારભાઇ તથા તેમનાં ધર્મપત્ની પારુલબેન એમનાં વહાલસોયા સુપુત્ર સ્વ.ભાઇ હર્ષ મલ્હારભાઇ રાવલની પૂણ્યતિથિ એ તારીખ ૫-૨-૨૬ ને ગુરુવારના સાથે સાવરકુંડલાની અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળાના ભૂલકાંઓને  હર્ષના આત્માને તૂષ્ટ કરવાની પ્રણાલી છેલ્લા ત્રણેક વર્ષથી અપનાવી રહ્યાં છે અને ભાવનગર રહેતાં હોવા છતાં રુબરુ આવી ભૂલકાઓ સાથે એકાદ કલાક ગોષ્ઠિ Continue Reading
ગુજરાત
નવસારીના સાંસદ સી આર પાટિલ કેન્દ્ર સરકારના જલ મંત્રી હોવા છતાં  નવસારીની જનતા  પીવાના પાણી માટે વલખા મારી રહી છે – શ્રી અમિત ચાવડા નવસારીમાં  દરિયાકાંઠાના ગામોમાં ક્ષારયુક્ત પાણી પર નિર્ભરતા છે, ડ્રેનેજ નેટવર્કનો અભાવ  હોવાને કારણે  વારંવાર પૂર આવવને કારણે ભારે વરસાદે હજારો લોકોને સ્થળાંતર કરવું પડતું હોય છે.  શ્રી અમિત ચાવડા ૩ Continue Reading