ભાવનગર શહેર ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે. ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભરવિવાર તા. 29 માર્ચથી થવા જઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. આર. નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફકરાવશે. ભાવનગરના વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે. ભાવનગરની બંધ થયેલી […]Continue Reading




















Recent Comments