Home Articles posted by CITY WATCH NEWS (Page 3771)
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય. જે […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સુશાસન સહયોગી સન્માન સમારોહ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ નવભારત નિર્માણ અને સુશાસન માટે ભાજપ કાર્યકર્તાઓની ભૂમિકા શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું. અહી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી.  ભારતીય જનતા પક્ષ માટે સત્તા મહત્વની નથી, પરંતુ સામાજિક જવાબદારી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આગામી બુધવાર તથા ગુરુવારે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ યોજાશે, જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો સામેલ થશે. આંબલા ખાતે બુધવારે સવારે ધારા સભ્ય શ્રી ભિખાભાઈ બારૈયા અધ્યક્ષ સ્થાને આ પ્રદર્શનનું ઉદ્દઘાટન લોકવૈજ્ઞાનિક અને લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેના હસ્તે Continue Reading
અમરેલી
ઉતરાયણ પર્વ અર્થાત પતંગોત્‍સવનું પર્વ પૂર્ણ થયું લોકોએ પતંગોત્‍સવ પણ ભરપૂર માણ્યો. સ્વાભાવિક છે કે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે ઉત્સવો ઉજવવા પણ જોઈએ. અને આ પ્રસંગે દાન પુણ્ય જેવાં કાર્યો પણ કરવાનો એક અલગ મહિમા છે. હવે સૂર્ય નારાયણ ઉતર તરફ પ્રયાણ કરે છે એટલે ઉતરાયણ પણ કહેવાય અને મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ-૧૯૫૯ (ખાલી જગ્યાઓની ફરજિયાત જાણ), હેઠળની જાહેરક્ષેત્રની સરકારી, અર્ધસરકારી કચેરીઓ, માન્ય નિગમ બોર્ડ, બેંક અને ખાનગી ક્ષેત્રની કંપની, ફેક્ટરી, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીઓને તેમની કચેરી, સંસ્થા, કંપની, ફેકટરી, એકમો વગેરેમાં રહેલી ખાલી જગ્યાઓ અંગેની વિગતો, નિયત પત્રક ઇ.આર.-૧, આગામી તા.૩૦ જાન્યુઆરી, ૨૩ Continue Reading
અમરેલી
તા.૧૪ જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસે સૂર્યનું ઉત્તર દિશામાં થનાર આયન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યના ૭૫ સ્થળો પર યોગાસન કરતી વ્યક્તિઓ દ્વારા એક સમયે એકસાથે ૫૧ સૂર્ય નામસ્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.            આ આયોજન અંતર્ગત અમરેલી Continue Reading
અમરેલી
જિલ્લાના બાગાયતદાર ખેડુતને ચાલુ વર્ષે બાગાયત કચેરી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં પૂર્વ મંજૂરી આપવામાં આવી હોય એવા ખેડુતોએ સહાય માટે બિલ ફાઇલ જમા કરાવવાના રહે છે. આગામી તા.૧ ફેબ્રુઆરી, ૨૩ને બુધવાર સુધીમાં જરુરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ સંપર્ક પર કરવો. સમય મર્યાદા વિત્યે મળેલા બિલ દરખાસ્ત Continue Reading
અમરેલી
“પૂર્ણા” યોજના અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા તાજેતરમાં જિલ્લાના દરેક તાલુકાઓમાં “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “પૂર્ણા” યોજના અંતર્ગત યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં દરેક ઘટકની પૂર્ણા સખી, સહ સખી, કિશોરીઓ, વાલીઓ તથા આંગણવાડી વર્કરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કિશોરીઓને Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલીકામાં જયાર થી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ અમરેલીના નગરજનો,વેપારીઓ,ફેરીયાઓ વગેરેને હેરાન કરવા સિવાય આ ભાજપ પક્ષે નવું કશુ કર્યું નથી, અમરેલીની ભાજપ શાસિત નગરપાલીકા દ્રારા અમરેલી શહેરના લોકો તથા વેપારીઓ પાસેથી બેફામ વેરો વસુલવાનું કામ કરી રહયા છે, જેની સામે અમરેલીની જનતાને સુવિધાઓ આપવામાં ઉણા ઉતરયા છે, ખરેખર તો અમરેલી શહેરમાં નગરપાલીકાના હદ […]Continue Reading