ગુજરાત એસ.ટી. નિગમ રાજયના છેવાડાના માનવીને નહીનફો નહી નુકશાનના ધોરણે સસ્તી,સારી,અને સલામત પરીવહનસેવા પુરી પાડે છે, રાજય સરકારનું જાહેર સેવા માટેનું મોટું સાહસ એસ.ટી. નિગમ ગણાય છે, અને તેના કમ૬/ગ્:ત્સચારીઓ રાત દિવસનીચિંતા કર્યા વગર રાજયના લોકોની સેવામાં સતત ખડેપગે રહીનેપોતાની ફરજ બજવે છે, જેની
રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. આગામી ૧૪ ઓક્ટોબરના સવારે ૧૧ કલાકથી એલ એન્ડ ટી સ્કીલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ સરખેજ-બાવળા જી.અમદાવાદ કંપનીમાં ભરતીની જગ્યા ઉપર કન્સ્ટ્રકશન ટ્રેઈની ધો.૧૦ થી ૧૨ પાસ આઈ.ટી.આઈ વેલ્ડર કે ફિટર ઉંમર ૧૮ થી ૩૦ વર્ષની ભરતી માટે ભાગ લેવા ઇચ્છતા […]
છેલ્લા ૧૨ દિવસમાં જિલ્લાના ૫૨ ગામોમાં કુલ ૩૩ જેટલા પશુ આરોગ્ય મેળાઓ યોજાયા ૯૪૬ પશુપાલકોના ૨૨૫૬૩ પશુઓને તબીબી સારવાર અને ૧૫૯૦ જેટલા પશુઓમાં રસીકરણ કરાયું રાજ્ય સરકાર પશુઓના આરોગ્ય પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહી છે. પશુઓને સારી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે અમરેલી પશુપાલન ખાતા દ્વારા ૧૦૦ દિવસમાં ૧૮૫ પશુ આરોગ્ય મેળાનું આયોજન હાથ […]
તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૭ ઓક્ટોબરના મામલતદાર કચેરી લાઠી ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫ ઓક્ટોબર સુધીમાં મામલતદારશ્રીની કચેરી લાઠીને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના
પ્રભારીશ્રી રઘુનાથ શર્માજી, પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા, વિ.નેતાશ્રી પરેશભાઇ ધાનાણી તથા કા.પ્રમુખશ્રી હાર્દિકભાઇ પટેલ સાથે અમરેલી જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠનની વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલ પ્રભારીશ્રી રઘુનાથ શર્માજી અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા અને ગુજરાત વિધાનસભા
Recent Comments