સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત વૈદમાતા ગાયત્રીમાતા ના સાનિધ્ય ગર્ભધાન સંસ્કાર એવમ શિશુ ઓને અન્નપ્રાશન સંસ્કાર વિધિ કરાય સગર્ભા ધાત્રી માતા ઓ નું ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા વેદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભધાન એવન અન્ન પ્રાશન સંસ્કાર કરાવતા શક્તિપીઠ શાસ્ત્રીજી દ્વારા તા૬/૧૨/૨૦ ના રોજ સુરત વરાછા ભાતવાડી મિનિબજાર ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા
નર્મદેશ્વર મહાદેવ અને સરદારનગરના કોમનપ્લોટમાં સ્વ.ઉષાબેન ભટ્ટના સ્મર્ણાર્થે બે ચણઘરનું સ્થાપન ધારી વેકરીયાપરા પ્રાથમિક શાળાના પૂર્વઆચાર્ય સ્વ.ઉષાબેન ભટ્ટની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે પ્રકૃતિપ્રેમી પતિ અજીતભાઈ ભટ્ટ દ્વારા નર્મદેશ્વર મહાદેવના પટ્ટાંગણમાં અને સરદારનગરના કોમનપ્લોટમાં ચબુતરાનું દાન કરી સમાજને નવી રાહ ચીંધતો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના આગેવાનો અને
જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૪૦૦ કેસો પૈકી ૯૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોનીસંખ્યા ૫,૪૦૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૫ કેસો નોંધાયા છે. જ્યારેતાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૨, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના થોરડી ગામ ખાતે […]
અમરેલી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ. આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા સામે 17 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ થયું હતું. અમરેલીના જેસિંગપરા ના 69 વર્ષોય કોરોના પુરુષ દર્દીનું કરુણ મોત થયું. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાં પોઝિટિવ કેસોમાં […]
ખેડુત વિરોધી કોંગ્રેસને જીલ્લાની જનતાનો જડબાતોડ જવાબ અમરેલી શહેર સહિત જીલ્લાના મુખ્ય મથકો પર વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ રાખેલ તેમજ જીલ્લાના તમામ માર્કેટયાર્ડો પણ રાબેતા મુજબ ચાલુ રહેલ . ખેડુતોના હિતની વાત હોય ત્યારે હરહંમેશ ભારતીય જનતા પાર્ટી ખેડુતોની સાથે રહી તેમના હિત માટે જે કઈ પણ કરવુ પડે તે કરતી હોય છે . […]
દામનગર શેલેશ આર્ટ ની બેનમૂન ચિત્રકલા શીઘ્રચિત્ર ને પેન્સિલ કેચ વોટરકલર થી આયામ આપતો ચિત્રકાર શેલેશ મકવાણા એ તા૭/૧૨/૨૦ ના રોજ વિદ્વાન કથાકાર પૂજ્ય મોરારીબાપુ ને ગંગાજળ ના માધ્યમ થી વોટરકલર થી શીઘ્ર ચિત્ર નું સર્જન કર્યું હતું ચિત્રો માં ચેતના સર્જી દેતી નવીનતમ કેડી કંડરતા શેલેશ મકવાણા ના અનેકો ચિત્રો પ્રેરણાત્મક સંદેશ આપતા રહે […]
હાલમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે ચંદીગઢમાં ફિલ્મ ‘જગ જુગ જીયો’નું શૂટિંગ કરી રહેલા વરૂણ ધવન, નીતુ કપૂર અને દિગ્દર્શક રાજ મહેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે એવા અહેવાલ મળ્યા છે કે અભિનેત્રી ક્રિતી સેનન પણ કોરોના પોઝિટિવ આવી છે. ક્રિતી સેનન ચંદીગઢમાં રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પણ કરી […]
સુશાંતસિંહ રાજપૂતના મોતને અંદાજીત ૬ મહિના થઈ ચૂક્યા છે. જાે કે હજુ સુધી આ સવાલનો જવાબ નથી મળ્યો કે સુશાંતનું મોત કેવી રીતે થયું ? દેશના ત્રણ મોટી તપાસ એજન્સીઓ આ સવાલનો જવાબ મહિઓ સુધી તપાસ કર્યા પછી પણ નથી જાણી શકી. હજુ પણ કેટલાક જવાબ લોકોને નથી મળ્યા.લાંબા સમય સુધી દેશ આ મામલામાં સીબીઆઈની […]
Recent Comments