Home Articles posted by CITY WATCH NEWS (Page 3772)
અમરેલી
આગામી તા.૧૭ માર્ચ, ૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષયક સંવાદ કરશે. આ પરિસંવાદનો હેતુ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોમાં જાગૃત્તિ વધારવાનો છે. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ધારી-તુલશીશ્યામ રોડ પર સર્વે નંબર ૬૪૦ પૈકી ૧માં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ બાંધકામ હતું, તે ધારી તાલુકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગેરકાયદેસર દબાણ હટાવવા મુદ્દે સ્થાનિક અરજદારશ્રી લાભુબેન મોહનભાઈ અંટાળા દ્વારા આ અંગે અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટ Continue Reading
અમરેલી
ભારતીય હવામાન વિભાગની એક આગાહી છે તે મુજબ, આજરોજ તા.૧૫ માર્ચ, ૨૦૨૩ થી આગામી તા.૧૮ માર્ચ, ૨૦૨૩ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારી-કર્મચારીશ્રીઓને તેમના હેડ કવાર્ટર પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં સતત વીજ પૂરવઠો જળવાઈ રહે અને વીજ કરન્ટ લાગવાની ઘટના ન બને તેની તકેદારી રાખવી. પવન આવતા […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરના પ્રથમ નાગરિક અને મહિલા ઉત્કર્ષ સહિત – રચનાત્મક અભિગમ ધરાવતા મહિલા અગ્રણી મનિષાબેન સજયભાઈ રામાણીની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સેનેટ સદસ્યા તરીકે બિનહરિફ નિમણૂક કરવામા આવતા રાષ્ટ્રિય સહકારી આગેવાન – પૂર્વ કેબીનેટ મત્રી દિલીપ સઘાણી , નાયબ મુખ્ય દડક ( ધારાસભ્ય ) કૌશિક વેકરીયા , જીલ્લા ભાજપ પખ રાજેશ કાબરીયા , યુવા આગેવાન – અમર […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય. જે […]Continue Reading
ભાવનગર
તાજેતરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે શ્રી ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા બાળ રમતોત્સવ ‘સ્પોર્ટ્સ મીટ ૨૦૨૩’નુ સુંદર આયોજન સંપન્ન થયું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સાહેબના આયોજન અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ મીટ કાર્યક્રમ યોજાયેલ. જેમાં તાલુકા કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા થયેલ બાળકો Continue Reading
અમરેલી
ગુજરાતના ખેડૂતો માટે રાજયના કૃષિ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતને આવકારતા નાયબ મુખ્ય દંડકશ્રી કોશિક વેકરિયા. કાંટાળા તારની વાડ માટે રૂપિયા ૪૦૦ કરોડની જોગવાઈ સાથે પાંચ હેકટરના કલસ્ટરની મર્યાદા દૂર કરી એક હેકટરની જોગવાઈ કરાઇ. ગુજરાતના ખેડૂતો માટે આવક બમણી કરવાના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સફળ બનાવવાના પ્રયાસરૂપે ખેડૂતો માટે અનેક લાભકારી યોજનાઓની […]Continue Reading
ભાવનગર
જિલ્લા પંચાયત કચેરી, આયુર્વેદ શાખા – ભાવનગર  દ્વારા તળાજા ખાતે યોજાયેલ આયુષ મેળો. ભાવનગર ખાતે પ્રથમવાર ભવ્ય આયુષ મેળો યોજાયો. આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડાભીના પ્રમુખ સ્થાને આયુષ મેળાનું આયોજન  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય  હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત Continue Reading
ભાવનગર
ભદ્રાવળ ૧(તા.તળાજા , જી.ભાવનગર) એ રક્તદાન એ મહાદાન યુક્તિને સાર્થક કરવા સમસ્ત ગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સરકારી દવાખાનું  (PHC) ખાતે તા.૧૯/૦૩/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે.રક્તદાનથી રક્તદાતાઓને પણ અનેકોનેક ફાયદા થાય છે સાથે સમાજમાં જરૂરિયાતમંદ લોકોને યોગ્ય સમયે સારવાર મળી રહે છે અને તેઓનું જીવન […]Continue Reading