Home Articles posted by CITY WATCH NEWS (Page 3773)
રાષ્ટ્રીય
દિલ્હી એરપોર્ટ ઓપરેટર (ડ્ઢૈંછન્) એ જાહેરાત કરી છે કે માર્ચ ૨૦૨૩ ના અંત સુધીમાં ટર્મિનલ ૨ અને ૩ ના તમામ પ્રવેશ અને બોર્ડિંગ ગેટ પર ડિજીયાત્રા સુવિધા શરૂ કરવામાં આવશે. એપ્રિલ સુધીમાં આ સુવિધા દિલ્હી એરપોર્ટ ટર્મિનલ ૧ ના એન્ટ્રી ગેટ સુધી પણ લંબાવવામાં આવશે. ડીજીયાત્રા સેવામાં પેપરલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરી કરી શકાશે. આમાં ફેશિયલ […]Continue Reading
રાષ્ટ્રીય
ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલનું સેવન ઉપરાંત કેન્સર થવાના સૌથી મહત્વના કારણોમાં મેદસ્વિતા,શરીરમાં પોષક તત્વોનો અભાવ અને અભાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે. કે ૨૦૨૫ સુધીમાં કેન્સરના કેસમાં ૧૨.૭ ટકાનો વધારો થઈ શકે છે. કોઈપણ રીતે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો […]Continue Reading
ભાવનગર
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવી રહેલ છે. જે સરકારશ્રી દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ ૧૩ મો હપ્તો રીલીઝ કરવામાં આવેલ છે. હપ્તો મેળવવા માટે ભારત સરકારશ્રી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા પાત્ર ખેડુતોએ “આધાર e-KYC” અને બેંક ખાતામાં “આધાર સિડિંગ”ફરજીયાત કરાવેલ હોવુ જરૂરી છે. Continue Reading
ભાવનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની વિડીઓ કોન્ફરન્સ શિક્ષણમંત્રીશ્રીની અધ્યક્ષતામાં તા.૦૩/૦૩/૨૦૨૩ને શુક્રવારે સવારે ૧૧-૦૦ કલાકે ધોરણ ૧૦ અને ધૌરણ ૧૨ સામન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ ૨૦૨૩ નાં આગોતરા આયોજન બાબતે પરીક્ષા સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેકટરશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ, આર.એ.સી.શ્રી Continue Reading
ભાવનગર
ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ગુજરાત સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા જિલ્લા કક્ષા સિનીયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની (૧) એથ્લેટીક્સ (૨) યોગાસન (૩) ચેસ (૪) રસ્સાખેંચ સ્પર્ધાઓ ભાવનગર મહાનગર પાલિકાની અને ભાવનગર જીલ્લાની (ગ્રામ્યની) સ્પર્ધા અલગ […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના ગૌરવરૂપ લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે શોધકર્તાઓ માટે પ્રથમ  કાર્યશાળાનો પ્રારંભ થતાં સંસ્થાના મોભી લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોકભારતીના મૂળ સંકલ્પમાં ગામડું છે, તે ઉદ્દેશ માટે શોધકર્તાઓ પૂરક બને તેમ અનુરોધ કર્યો હતો.         સરકાર દ્વારા શિક્ષણ સંશોધન હેતુ સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાને વધુ ખાનગી Continue Reading
ભાવનગર
ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લી. મુંબઈ ના સહયોગથી કળસાર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૩ ની ઉજવણી કલેકટરશ્રી ડી. કે. પારેખના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૨૦૦ થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં અલગ અલગ સખી મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા.          સંસ્થા દ્વારા પાંચ છ વર્ષથી મહિલા દિવસ નિમિતે Continue Reading
ભાવનગર
આગામી તા.૦૭/૦૩/૨૦૨૩ નાં રોજ હોળી તથા તા.૦૮/૦૩/૨૦૨૩ નાં રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમ્યાન જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થતાં લોકોને અટકાવીને ઘેરૈયાઓ તેમની પાસેથી ગોઠ માંગે છે અને રસ્તા ઉપર ગોઠ માટે અડચણો ઉભી કરે છે તથા ગોઠ ન આપનાર ઉપર રંગ છાંટી રાહદારીઓને ત્રાસ આપી પરેશાન કરે છે. જેથી અકસ્માત, તકરારો […]Continue Reading
અમરેલી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૪ થી તા.૦૯-૦૩-૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લામાં પવન સાથે કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. પાકને કમોસમી […]Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના હાલ સુરત સ્થિત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવાર દ્વારા લાઠી ટોડા કેરાળા દૂધાળા શહેરી અને ગ્રામ્ય ને જોડતા પુલ થી પ્રસિદ્ધ જરખડીયા હનુમાનજી મંદિર ના દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો ને ભારે મુશ્કેલી માંથી કાયમી મુક્તિ આપતા લાખો ના ખર્ચે પુલ નું નિર્માણ કાર્ય કરી આપનાર ઉદારદિલ દાતા ગોવિદભાઈ ધોળકિયા પરિવાર […]Continue Reading