Home Articles posted by CITY WATCH NEWS (Page 57)
રાષ્ટ્રીય
મુનિનું મૌન અને ઋષિની વાણી પણ સનાતન છે.સનાતન એક સપ્તકમાં સમાહિત છે. જેમાં બ્રહ્મ, પુરુષ,સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્યને ગણી શકાય.બ્રહ્મ ઈશ્વર તત્વ પુરુષ છે એટલે કે એવા પુરુષો કે જે આદિ અનાદિથી શાશ્વત છે.આપણો અધ્યાત્મ્ય સ્વભાવ જે સદૈવ છે તે પણ સનાતન છે. કુળ અને ધર્મની વાત પણ ગીતામાં છે તેથી કુળ તથા […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે આયોજિત પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઇ રહેલી” માનસ સનાતન ધર્મ “રામ કથા આજે તા 22/1/26 ના છઠ્ઠા દિવસના સંવાદમાં પ્રવેશ પામીને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિરામ પામી હતી.        આજની કથામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી માનનીય દિલ્હી મુખ્યમંત્રી સુશ્રી રેખા ગુપ્તાજી સાંસદ તથા દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ Continue Reading
અમરેલી
૭૭માં પ્રજાસત્તાક પર્વ – અમરેલી જિલ્લાકક્ષાની ઉજવણી ચલાલા-ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, મું. ખાંભા, તા.ખાંભા, જિલ્લો-અમરેલી મુકામે થનાર છે. આપ સર્વ તંત્રીશ્રીઓ/પત્રકારશ્રીઓને જિલ્લાકક્ષાની ઉજવણીમાં સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્રનું નિમંત્રણ છે.Continue Reading
અમરેલી
રાજકોટ, મોરબી, અમરેલી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો, સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓને જણાવવાનું કે, ગુજરાત સરકાર દ્વારા સૈનિક કલ્યાણ માટે WWW.ESM.GUJARAT.GOV.IN વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટ પર તમામ પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓએ રજીસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે. કારણ કે, આજથી પહેલા કોઈપણ કામ જેમ Continue Reading
અમરેલી
ભારતના ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી – જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ચલાલા-ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, ખાંભા મુકામે યોજાનાર છે. આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને પુસ્તકાલય ની સુવિધા સાથે શોભા માં અભિવૃદ્ધિ કરતા પુસ્તક સ્ટેન્ડ ની ભેટ પટેલ ટાયર એજન્સી ના મોભી રજનીભાઈ ધોળકિયા પરિવાર તરફ થી ભેટ અર્પણ કરાય છે સાંપ્રત સમય માં આધુનિકતા પણ દરેક ને ગમે સુવિધા સાથે અતિ આકર્ષક પુસ્તક સ્ટેન્ડ ભેટ કરતા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ૭૭ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં તેમના વરદહસ્તે ત્રિરંગા ને સલામી અપાશે સવારે ૯-૦૦ કલાકે ધ્વજ વંદન બાદ રંગારંગ સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા દેશ પ્રેમ ની ઝાંખી કરાવશે સ્કૂલો ના છાત્રા ઓ દામનગર નગરપાલિકા કચેરી દ્વારા આયોજિત […]Continue Reading
અમરેલી
અમરેલી આજરોજ દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત કચેરી ખાતે વર્ષ ૨૦૨૬/૨૭ નું બજેટ બેઠક સરપંચ શ્રી ભાવનાબેન નાથાલાલ સુખડીયા ના અધ્યક્ષ સ્થાને અને સભ્ય સચિવ શ્રી સોનલબેન વ્યાસ તલાટી કમ મંત્રી ની ઉપસ્થિતિમા મળેલી મિટિંગમાં  રૂ.૧.૯૨.૮૨૦૦૦/એક કરોડ બાણું લાખ બયાશી હજાર ના વિકાસ લક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં વર્ષ ૨૦૨૫/૨૬ ના ૧.૮૪.૩૫૦૦૦/ સામે ૨૦૨૬/૨૭ ના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા/લીલીયા વિધાનસભામાં વિકાસ અને જનસેવાના મહત્વપૂર્ણ બે પ્રસંગોએકસાથે ઉજવાયા હતા. સાવરકુંડલામાં નર્મદાના નીર પહોંચાડવા માટે ₹14 કરોડના ખર્ચે બનનારપાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાથી શહેર તથા આસપાસનાવિસ્તારોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ બનશે. આ સાથે સાવરકુંડલા–લીલીયા વિધાનસભાના જનપ્રતિનિધિ અને ધારાસભ્યશ્રીમહેશભાઈ કસવાલાની અવિરત સેવા, Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની મતદાર યાદીમાં મતદારને જાણ વગર ત્રાહિય વ્યક્તિ દ્વારા મત કમીમાં ફોર્મ રજુ કરેલ સામે તપાસ અને લોકોનો.મતદાન હક ના છીનવાઇ તે માટે અમરેલી કૉંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર કલેકટર શ્રી ને આપ્યું. અમરેલી લોક સભા  વિસ્તારમાં ની ૫ વિધાનસભા વિસ્તારમાં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ–૨૦૨૫ અંતર્ગત ફોર્મ […]Continue Reading