Home Articles posted by CITY WATCH NEWS (Page 58)
ભાવનગર
ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કસ્તુરબા ગાંધી પ્રા.શાળાના શિક્ષિકા અંજનાબેન ગઢવીને તેમની વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ બદલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલના હસ્તે Continue Reading
ભાવનગર
દરેક બાળકને ત્રણ રિસેસ સિવાય દરેક તાસ પૂર્ણ થાય એટલે ફરજિયાત પોતાની બોટલ દ્વારા પાણી પીવડાવવા ની શુભ શરૂઆત કરી જેના થકી ગરમીની સામે બાળકોને પાણી દ્વારા રક્ષણ મળી રહે . સાથે સાથે શાળાના માર્ગદર્શક ડી.જે કોરડીયાએ તમામ તળાજા વાસીઓને પણ અપીલ કરી કે ગરમી છે. બચવા માટે લીંબુ પાણી પણ ખૂબ જરૂરી છે અને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ના શેલ દેદુમલ ડેમમાંથી હવે રોજનું ૮૦ લાખ લિટર પાણી મળશે પીવાના ઉપયોગ માટેમળશેઆ ઐતિહાસિક નિર્ણય છે સાવરકુંડલાને મળ્યો કાયમી પાણીનો સ્ત્રોત, ૧૦.૩૧ કરોડ CFT પાણી શહેરમાટે અનામત રાખવા નો નિર્ણય કર્યો છે .રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા શહેર માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેશભાઈકસવાળાની દીર્ઘદ્રષ્ટિ અને સતત રજૂઆતોને સફળતા મળી છે. હવે […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો એકસમાન પદ્ધતિઅને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે. ખેતીની જમીનોની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ પારદર્શક અને ચોકસાઈપૂર્વક રીતે કરીને ઈઝ ઓફ Continue Reading
ભાવનગર
પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મુંબઈના સહયોગથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન (કળસાર), ગ્રામ નિર્માણસમાજ (મહુવા), ગ્રામ દક્ષિણામૂર્તિ-મણાર તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જી.એલ.પી.સી ના સંયુક્ત ઉપક્રમેરાજ્યસ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ “Give to Gain” હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલ મુખ્ય Continue Reading
ભાવનગર
તળાજા તાલુકા કક્ષાનો માર્ચ – ૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૩/૨૦૨૬(મંગળવાર) ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, તળાજા ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષશ્રી, તળાજાનાઅધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૫/૦૩/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાંઆવેલ છે. પ્રશ્નો રજૂ કરવા Continue Reading