Home Articles posted by CITY WATCH NEWS (Page 59)
ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” (BBBP) યોજનાઅંતર્ગત તા.17/01/2026ના રોજ શ્રી શાહ ખી.લ. બહેરા મુંગા શાળા, ભાવનગર ખાતે POCSO એક્ટ અંતર્ગત ગુડટચ–બેડ ટચ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન BBBP યોજનાનું મહત્વ, POCSO એક્ટ અંગે કાનૂની જાગૃતિ તેમજ મહિલા અને બાળકલ્યાણ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી Continue Reading
ભાવનગર
રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૫ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવાદિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓતથા પ્લેસમેન્ટ ઓફિસરને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.૪૦‌‌ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અરજદારોએ અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબના Continue Reading
ગુજરાત
પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજનીનિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ Continue Reading
અમરેલી
રક્તપિત્ત પૂર્વજન્મના પાપ કે શાપનું ફળ નથી કે, તે વારસાગત નથી. કોઈપણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મતું નથી. રક્તપિત્ત એ અન્ય ચેપી રોગોની જેમ જંતુ (બેક્ટેરિયાથી) ફેલાતો રોગ છે, તે કોઈપણ તબક્કે મટાડી શકાય છે. રક્તપિત્ત સમસ્યા ફક્ત તબીબી પ્રશ્ન નથી પરંતુ રક્તપિત્તના દર્દી પ્રત્યેની સૂગને પરિણામે તે એક સામાજિક, આર્થિક, અને મનોવૈજ્ઞાનિક સમસ્યા બની છે. Continue Reading
અમરેલી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં વાદળછાયું વાતાવરણ તથા સંભવિત વરસાદને કારણે પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યના ખેડૂત મિત્રોને પાક સંરક્ષણ માટે આગોતરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતરમાં કાપણી કરેલ અથવા Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમરેલી દ્વારા વડિયા મુકામે ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસનું આયોજન પ્રાકૃતિક મોડેલ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત કરી હતી. આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે ગુજરાત Continue Reading
અમરેલી
​પશ્ચિમ રેલવે (વેસ્ટર્ન રેલવે) ના માનનીય જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તા આજે સાવરકુંડલાની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે સાવરકુંડલા શહેર અને તાલુકાના શ્રેષ્ઠીઓ દ્વારા તેમનું અત્યંત ઉષ્માભર્યું અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ​સ્થાનિક ઓળખ સાથે સન્માન ​સાવરકુંડલાની જે વૈશ્વિક ઓળખ છે, તેવા મશહૂર વજન કાંટા, હુંફાળી ગરમ શાલ અને સ્થાનિક કૃષિ પેદાશ […]Continue Reading
અમરેલી
અમરેલી ખાતે કોમ્યુનિકેશન ડિવિઝન, ગાંધીનગર દ્વારા “વન્યજીવન અને પર્યાવરણીય સંરક્ષણ માં પોલીસ ભાગીદાર તરીકે – ગીર લેન્ડસ્કેપ પરિપ્રેક્ષ્ય” વિષય પર બે દિવસીય તાલીમ કાર્યશાળા નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં DySP, PI અને PSI સહિત 400 થી વધુ પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગીર પૂર્વના DCF વિકાસ યાદવ (IFS) અને સક્કરબાગ ઝૂના […]Continue Reading
અમરેલી
આજરોજ તારીખ ૨૨-૧-૨૬ અને ગુરુવારના રોજ મોટાઝિંઝુડા ગામમાં ૧ થી ૫  વર્ષના નાના બાળકોનો આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી CDPO દક્ષાબેન ભટ્ટ, તેમજ સુપરવાઈઝર હાજર રહ્યા હતા. ગામના દરેક સમાજના લોકોને નાના બાળકોનું આધારકાર્ડ સાવરકુંડલા ખાતે જવું ન પડે તેમજ ગરીબ અને મધ્યમ પરિવારોની રોજગારી ન પડે તેવા ઉમદા હેતુથી આધારકાર્ડ કેમ્પનું […]Continue Reading
રાષ્ટ્રીય
નવી દિલ્હી સ્થિત PHDCCI મુખ્યાલય ખાતે ભારત–શ્રીલંકા સહકાર સંવાદનું આયોજન દિલીપસંઘાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.આ અવસરે PHDCCIના CEO ડૉ. રંજીત મહેતા, ઉન્નતિ કોઓપરેટિવના જ્યોતિ સ્વરૂપ, PHDCCIકોઓપરેટિવ કમિટીના તરુણ ભાર્ગવ તથા રૂપેશ કુમાર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.PHDCCI મુખ્યાલય ખાતે ડૉ. રંજીત મહેતાએ પણ દિલીપ સંઘાણીનું સ્વાગત અને અભિવાદન કર્યું.સંવાદ દરમિયાન ભારત અને Continue Reading