Home Articles posted by CITY WATCH NEWS (Page 6073)
અમરેલી
કોરોનાકાળમાં મૃત્યુ પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે અમરેલી નાં કૈલાસ મુકિતધામમાં  પિતૃમોક્ષ યજ્ઞ માં અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા કોરોના માં મૃત્યુ પામેલા મૃતક ના પરિવાર ને મળવાપાત્ર સહાય ના ફોમ નું વિતરણ કરતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઇ ધાનાણી અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી .અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી […]Continue Reading
અમરેલી
કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે તેવી ઇચ્છા વ્યકત કરતા કાર્યકરોતા. ર૦/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી રાજુલા ખાતે રાજુલા અને જાફરાબાદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી જ્હાન્વી કપૂરે ખુબ ટુંકા ગાળામાં જ બોલીવૂડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી લીધી છે. ધડક ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર જ્હાન્વી એ પછીની ફિલ્મો થકી પણ પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી ચુકી છે. જ્હાન્વી સોશિયલ મિડીયા પર પણ ખુબ જ સક્રિય રહેતી અભિનેત્રી છે. તે પોતાની હોટ અને ગ્લેમરસ તસ્વીરો સતત પોસ્ટ કરતી રહે છે. […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી આશી સિંહ ટીવી શો મીતમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ શોના તેના પાત્રને ચાહકોએ ખુબ પસંદ કર્યુ છે. પોતાના પાત્રને ન્યાય આપવા આશીએ કાર રિપેર કરવા માટેની પ્રાથમિક તાલિમ લીધી હતી. તેના પાત્ર માટે જે શીખવું પડે એ શીખી રહી છે. એક દૃશ્યમાં તેણે કારને રિપેર કરવાની હતી. આ માટે તેણે કારની કઇ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અમદાવાદમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં પણ મંગળવારે સારો વરસાદ થશેસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાેકે હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ Continue Reading
બોલિવૂડ
ભારતની સૂરોની મલ્લિકા લતા મંગેશકરની પ્રેમ કહાની સામે આવી.. એવું કહેવાય છે કે સંગીતના રાણી લતા મંગેશકરને એક મહારાજા સાથે પ્રેમ થઈ ગયો હતો, જે તેમના ભાઈનો મિત્ર પણ હતો. જાે લગ્ન થયા હોત તો લતા મંગેશકર એક રાજ્યની રાણી બની ગયા હોત. પરંતુ ભાગ્યને કંઇક બીજું જ મંજૂર હતું. ક્યારેય શાળાએ ન ગયેલા લતા […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ ગૌવંશની કતલ અને હેરાફેરી કરતાં ૪૨ આરોપીને તડીપાર કરવામાં આવ્યા હતા, ત્રણ વર્ષનો તડીપારનો સમય ગાળો પૂરો કરી ૨૫ આરોપી મૂળ જિલ્લામાં પરત ફર્યા છે, ૧૫ આરોપી એવા છે જે હુકમનો ભંગ કરી જિલ્લામાં પરત આવ્યા હતાગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ૧,૬૨૦ તડીપાર અને ૫,૪૦૨ પાસાના હુકમો કરવામાં આવ્યા છે, જે […]Continue Reading
ગુજરાત
સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલી એક ચાલીમાં પરિણીતા તેના પતિ, પુત્ર અને સસરા સાથે રહે છે. પરિણીતા સાથે છેલ્લા છ વર્ષથી સસરા અવાર નવાર ઝઘડો કરીને ત્રાસ આપે છે. ગત, રવિવારે બપોરે પરિણીતાનો પતિ નોકરી અને પુત્ર ટયુશનમાં ગયો હતો, ત્યારે પરિણીતા ઘરે એકલી હતી. પરિણીતાએ તેના સસરાને કહ્યું કે, તમે મારા પતિ વિરુદ્ધ પેપરમાં કેમ છપાવો […]Continue Reading
ગુજરાત
વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી બાદ મોટા ગજાના નેતા, એ જ નેતાની નિકટ રહેલા સિનિયર ૈંછજી અધિકારી અને તે જ ૈંછજીના બેચમેટ બીજા ૈંછજીની સાંઠગાંઠમાં થયેલી ખનિજ ચોરીઓ સરકાર બદલાયાના બે જ સપ્તાહમાં પ્રકાશમાં આવી છે. મહાલક્ષ્મી માઈન્સ નામે જાણિતા વિનોદ મોદીએ જામનગર, કચ્છ, પોરબંદર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનિજનું ખનન કર્યાની ફરિયાદ વડાપ્રધાન […]Continue Reading
ગુજરાત
ગુજરાતની જેલોમાં ૭૭ જેટલા કાચા અને પાકા કામના કેદીઓ ઁૈંફ એઈઝડની બીમારીથી પીડાય છે. જ્યારે મહિલા કેદીઓ સાથે ૩૬ જેટલા બાળકોને જેલમાં જ રહેવાની છૂટ અપાવામા આવી છે.ગુજરાતની જેલોમાંથી જુલાઈ- ૨૦૧૮થી જૂન- ૨૦૨૧ વચ્ચેના ત્રણ વર્ષમાં પેરોલ અને ર્ફ્‌લો ઉપર છૂટેલા ૪૦૭ કેદીઓ પાછા જ ફર્યા નથી. વિધાનસભામાં જેલમંત્રીએ લેખિત ઉત્તરમાં અમદાવાદ સેન્ટ્રેલ સહિત રાજ્યની […]Continue Reading