Home Articles posted by CITY WATCH NEWS (Page 6075)
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વલણની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોઈ પાસે સત્તા છે એ કારણથી ગમે તેવા ર્નિણયો ન લઈ શકાય. આ યુવા ડોક્ટરોના ભવિષ્ય માટે બહુ જ મહત્વની બાબત છે. છેલ્લી ઘડીએ પરિવર્તન કરીને ડોક્ટરોને ભ્રમિત કરવામાં આવે તે યોગ્ય નથી. આ ડોક્ટરો મહિનાઓથી નીટની તૈયારી કરે છે અને તમે છેલ્લાં મહિનામાં પેટર્ન […]Continue Reading
રાષ્ટ્રીય
ભાજપના પ્રમુખ શ્રીકાંત મજુમદારનો દાવો હતો કે ટીએમસીના ટેકેદારો દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષને લાતો મારવામાં આવી હતી, મુક્કા મારવામાં આવ્યા હતા અને ધક્કે ચઢાવાયા હતા. જડુ બાબુર બાઝાર નજીક બનેલી આ ઘટનામાં ભાજપના એક કાર્યકરને પણ ઇજા થઈ હતી. પ્રચારના અંતિમ દિવસે ભાજપના અગ્રણી નેતાઓ ભવાનીપોરમાં પ્રચાર માટે આવ્યા હતા. ટીએમસીના ટેકેદારો અને સમર્થકોએ […]Continue Reading
રાષ્ટ્રીય
યુએસ મરિન કોર્પ્સના છેલ્લા ૨૪૬ વર્ષના ઇતિહાસમાં સુખબિરસિંઘની પાઘડી એ પ્રથમ ઘટના છે કેમ કે યુએસ મરિન કોર્પ્સ પોતાના નિર્ધારિત કરેલા ગણવેશમાં છૂટછાટ આપવામાં કોપિણ પ્રકારનું સમાધાન કરતું નથી એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. હવે મારે એ નક્કી કરવાનુ રહેતુ નથી કે મારે મારો ધર્મ પસંદ કરવો જાેઇએ કે મારો દેશ પસંદ કરવો જાેઇએ. હવે […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રેક્ઝિટ અને કોવિડ-૧૯ની મહામારીના કારણે બ્રિટનની આખી સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ છે અને દેશમાં ટ્રકોના ડ્રાઇવરોની ભારે અછત ઉભી થઇ છે જેના પગલે યુરોપના દેશો જાેઇએ તેટલું પેટ્રોલ અને ડીઝલ છે પરંતુ તેને બ્રિટન સુધી લાવનારી ટ્રકોના ડ્રાઇવરો નથી જેથી સમગ્ર દેશમાં ઇંધણની કારમી તંગી સર્જાઇ છે. પેટ્રોલ રિટેઇલર્સ એસોસિયેશનના પ્રમુખ બ્રાયન મેડરસને કહ્યું હતું […]Continue Reading
રાષ્ટ્રીય
( ભારત દેશમાં હાલ ચુંટણીઓ અને બદલીઓના ધમધોકાર ચાલુ છે એમાં રાજકીય પક્ષોમાં અદલા બદલીનો દોર તો ક્યાંય રાજીનામું આપી પક્ષપલ્ટો કરવાનું જાેવા મળી રહ્યું છે એવામાં હાલ પંજાબ પર સૌની નજર કેન્દ્રિત છે એવામાં પંજાબમાં હાલ સીએમ બદલાયા ત્યારબાદ મંત્રીમંડળમાં ફેરફારો થયા અને અચાનક પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ રાજુનામુ આપતા અડકંપ મચ્યો […]Continue Reading
અમરેલી
દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવાર દરમ્યાન ધારી અને બગસરા સબ ડીવીઝનોમાં એટલે કે ધારી, ખાંભા, બગસરા અને વડિયા તાલુકામાં હંગામી/ટેમ્પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા, ગેલ્વેનાઈઝનાં પતરાનાં ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં Continue Reading
અમરેલી
વાજબી ભાવના દુકાનદારો આવા વ્યવહારો માટે આનાકાની કરે તો નિયમોનુસારના પગલા લેવા સૂચના વન નેશન ઓન રેશન કાર્ડ યોજના અંતર્ગત હાલ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં સમાવિષ્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના લાભાર્થીઓ આધાર આધારિત બાયોમેટ્રીક ઓટીપી પ્રમાણીકરણ બાદ ગુજરાત રાજયમાં કોઈપણ વાજબી ભાવની દુકાનેથી તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. અન્ય રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્રમાં સમગ્ર શિક્ષામાં આવતી તમામ બાબતોની રજુઆત, ફરિયાદ તથા પ્રારંભિક શાળાઓમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવતા, નિયમિતતા, ભોજનનો જથ્થો, સંચાલક સંબંધી કોઈ રજૂઆત/ફરિયાદ હોય તો તે સવારના ૧૧ થી ૫ દરમિયાન જિલ્લાના ટોલ ફી હેલ્પ લાઈન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૩૩૨ ઉપર નોંધાવવા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.Continue Reading
અમરેલી
સમગ્ર દેશમાં કોવિડ -૧૯ ના સંક્રમણ અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શનને ધ્યાને લેતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે. જે અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૧ના સવારના ૬-૦૦ કલાક સુધી કેટલીક સૂચનાઓની ચૂસ્ત પણે અમલવારી કરવા સારૂ એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ જાહેરનામા અન્વયે Continue Reading
ભાવનગર
 ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઠાડચ માં દીકરીનું ઘર, પાલીતાણા અને ભગિની મિત્ર મંડળના સેક્રેટરી શ્રીમતી જાગૃતિબેન આચાર્ય અને મયુરીબેન શાહ આવીને દીકરીઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટેનો સેમીનારમાં હાજરી આપી મોટીવેશન પૂરું પાડ્યું હતું. દીકરીના ઘરની સાફલ્ય ગાથા રજુ કરવામાં આવી હતી. બાળકોને આગળ જતા રસોઇ અને પોતાના પગ પર ઉભા કેમ રહી શકે અને પોતે પણ […]Continue Reading