Home Articles posted by CITY WATCH NEWS (Page 6076)
બોલિવૂડ
નેહા કક્કર અને હિમાંશ કોહલીની લવ સ્ટોરી લગભગ ચાર વર્ષ સુધી ચાલી હતી. સિંગરે બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે ‘કોઈ પણ છોકરી ત્યારે જ ખુશ થાય છે જ્યારે તેને યોગ્ય પ્રેમ મળે અને તેની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે.’ મીડિયા રિપોર્ટ અનુસાર, હિમાંશ ૪ વર્ષના રિલેશનશિપમાં વારંવાર નેહા […]Continue Reading
બોલિવૂડ
સંજય કપૂરે દીકરીને બર્થડે વિશ કરતા લખ્યું કે હેપ્પી બર્થડે મારી જાનપ હંમેશાં ખુશ રહો અને આમ જ સ્માઇલ કરતા રહો. ખૂબ પ્રેમપ જ્યારે માતા મહીપે શનાયાને સોશિયલ મીડિયા પર તેના ૨૨મા બર્થડે પર વિશ કર્યું છે. મહીપે શનાયાના કેટલાક અનસીન પિક્ચર્સ શેર કર્યા જે તેના બાળપણના છે. જણાવી દઇએ કે ગયા વર્ષે જ ખબર […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં જે પેજ શેર કર્યું છે તે કહે છે, ‘તમારે તમારો આરામ છોડીને તમારી વૃત્તિના જંગલમાં પ્રવેશ કરવો પડશે. તમે જે મેળવશો તે આશ્ચર્યજનક હશે. તમે તમારી જાતને શોધી શકશો.’ શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે, ‘આપણે આરામ તરફ આકર્ષાયા છીએ. કદાચ આપણને આપણા જીવનથી કેટલીક ફરિયાદો હોય. વસ્તુઓ […]Continue Reading
બોલિવૂડ
આ ફિલ્મને આગામી સમયમાં લોસ એન્જલસ ખાતે આવેલા હોલિવૂડનાં છબીઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. માઝલે આ અગાઉ પણ કેટલીક શોર્ટ ફિલ્મ્સ કરી છે. તેણે વધુમાં જણાવ્યું કે, ‘ઓસ્કાર એવોર્ડ આ ફિલ્મને મળે કે નહીં, પણ ઓસ્કાર સુધી આ ફિલ્મ નોમિનેટ થઇ એ પણ મારા માટે અને ટીમ માટે ગર્વની વાત છઆગામી ઓસ્કાર એવોર્ડ માટેના શોર્ટફિલ્મની કેટેગરીમાં […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ૧૨.૧૮ કરોડ પરિવારો શહેરો અને ગામડાઓમાં વસ્યાં છે જે પૈકી શુદ્ધ કરેલા સ્ત્રોતમાંથી નિકળતું અને લોકોના ઘરના નળમાં મળતું પાણી ખૂબ ઓછું છે. માત્ર ૪૮.૫૩ લાખ લોકોને આવું પાણી આપવામાં આવે છે. જે પાણી શુદ્ધ કર્યું નથી છતાં નળમાં મળે છે તેવા પરિવારોની સંખ્યા ૩૫.૫૪ લાખ થવા જાય છે. ઢાંકેલા કુવા દ્વારા ત્રણ લાખ […]Continue Reading
ગુજરાત
મૂળ કર્ણાટકના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા દયાનંદ સુખરાવ શાનબાગ તથા તેમના પત્ની વિદ્યાલક્ષ્મી દયાનંદ શાનબાગ ઘટના સમયે ઘરમાં એકલા જ હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી રન્નાપાર્ક પાસે આવેલા પારસમણી ફ્લેટમાં રહેતા હતા. તેમનો પુત્ર અડાલજમાં પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે મૃતક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ આજી નદી પર આકર્ષક રિવરફ્રન્ટનો દાવો પાછલા ૧૦ વર્ષથી થાય છે. જેનું કામ આગળ ન વધતા વિપક્ષ સરકારની ઢીલી કામગીરી નિંદા કરી રહ્યો છે. તો મેયરે કહ્યું કે જરૂરી સરકારી મંજૂરી પૂર્ણ કરી કેન્દ્ર સમક્ષ પ્રોજેક્ટ તૈયાર કરી દેવાયો છે. આજી રિવરફ્રન્ટ મુદ્દે કેન્દ્રની ટીમ ટૂંકાગાળામાં જ નીરિક્ષણ કરી કામગીરી આગળ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગત વર્ષે દિવાળીમાં મીઠાઇની ડિમાન્ડ એટલી તળિયે ગઇ હતી કે અનેક વેપારીઓએ મીઠાઇ મૂળ કિંમત કરતાં ૧૦થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટમાં વેચવી પડી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯ની સરખામણીએ કોર્પોરેટ બુકિંગમાં ૩૦%નો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે ફરી ૨૦૧૯ની સમકક્ષ થયો હોવાનું વેપારીઓનું માનવું છેરોશનીના પર્વ દિવાળીમાં મિઠાઈનું સૌથી વધારે મહત્વ હોય છે. રાજકોટમાં તહેવારો દરમિયાન […]Continue Reading