Home Articles posted by CITY WATCH NEWS (Page 6078)
ગુજરાત
વિધાનસભા બાદ સૌથી વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો ઉપાધ્યક્ષની ચૂંટણીનો હશે. કેમ કે, આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી એક-એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ભાજપમાંથી જેઠા ભરવાડા અને કોંગ્રેસમાંથી અનિલ જાેશિયારાએ ફોર્મ કર્યું છે. જાે કે, ફોર્મ પાછું ખેંચવામાં નથી આવ્યું એટલે ચૂંટણી યોજાશે અને રસપ્રદ બનશે. સ્વાભાવિક છે કે, સંખ્યાબળની દ્રષ્ટીએ ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડની […]Continue Reading
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી રુપાણીના સત્તા છોડતા પહેલાં જ મોટાપાયે આઇએએસની બદલીઓનો ગંજીપો ચીપાયો હતો. એ ફેરબદલ સ્વાભાવિક પણે જ આગામી ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમા લઇને કરવામા આવી હતી. પરંતુ હવે રુપાણી જ ન રહેતા બદલી લઇને નવા ડિપાર્ટમેન્ટમાં જઇને માંડ સેટ થયેલા આઇએએસ અધિકારીઓને ફડક પેઠી છે કે હજુ માંડ- માંડ તેઓ નવા ડિપાર્ટમેન્ટમાં આવીને ઠરીઠામ થયા […]Continue Reading
રાષ્ટ્રીય
કેનેડાની સરકારના ર્નિણયને આવકારતા કેનેડા ખાતેના ભારતના હાઇ કમિશ્નર અજય બિસરિયાએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની હવાઇ મુસાફરીને હળવી અને સામાન્ય બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું છે. પ્રતિબંધ ઉઠી જતાં હવે એર કેનેડા અને એર ઇન્ડિયા દિલ્હીથી ટોરન્ટો અને વેનકુંવરની ૨૭ સપ્ટેમ્બરથી દૈનિક સીધી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જાે […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રની સામાન્ય પ્રજાના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ લાવવામાં આ યુનિવર્સીટમાં ચાલતા અભ્યાસક્રમો મદદરૂપ બની રહેશે. આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ આર.એમ.છાયા, રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે.એન.વ્યાસ તેમજ રાજ્ય વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, ન્યાયવિદો, Continue Reading
રાષ્ટ્રીય
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આરંભથી જ જાતિ આધારિત વસ્તી કરાવવાની તરફેણ કરી રહ્યા છે, અને તએથી જ તેમણે ગત ૨૩ ઓગસ્ટના રોજ રાજ્યના તમામ પક્ષોના પ્રતિનિધિઓને સમાવતા એક ૧૦ સભ્યોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને આવનેદનપત્ર આપી જાતિ આધારિત વસ્તી હાથ ધરવાની માંગણી કરી હતી. આ મુલાકાત દરમ્યાન નીતિશ કુમારે […]Continue Reading
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશના મંડાસાના દરિયાકાંઠા નજીક દરિયામાં રહેલી બોટ વાવાઝોડાના કારણે પલટી જતાં તેમાં રહેલા પાંચ માછીમાર દરિયામાં પડયા હતા અને હજુ તેઓ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલેક્ટર સુમિત કુમારનું કહેવું છે આગામી કેટલાંક કલાકો દરિયાકાંઠાના વિસ્તારો માટે ખૂબ જ ગંભીર છે. અહીં ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન […]Continue Reading
રાષ્ટ્રીય
યોગી સરકારે રવિવારે મંત્રીમંડળમાં એક બ્રાહ્મણ, બે દલિત, એક એસટી અને ત્રણ ઓબીસી નેતાઓનો સમાવેશ કર્યો હતો. યુપીએ સરકારમાં કેન્દ્રીય માનવ સંશાધનના રાજ્યમંત્રી રહી ચૂકેલા જિતિન પ્રસાદને ભાજપમાં જાેડાયા ત્યારથી મંત્રીપદ અપાવાનું નિશ્ચિત મનાતું હતું. જાેકે, ઉત્તર પ્રદેશના મંત્રીમંડળનું વિસ્તરણ એવા સમયે કર્યું છે જ્યારે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં હવે પાંચ જ મહિનાનો સમય બાકી Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, ભાજપના સાંસદ પર હુમલો કરનારા બધા જ લોકો સામે ઝડપી અને આકરાં પગલાં લેવાનો આદેશ આપી દેવાયો છે.પ્રતાપગઢ જિલ્લાના સાંગિપુર બ્લોકમાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તા સાથે મારપીટ થઈ હતી. આ ઘટનામાં સંડોવાયેલ એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. ગુપ્તાએ તેમની […]Continue Reading
રાષ્ટ્રીય
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ લોકોને વિનંતી કરી હતી કે, સાંજના ૪ઃ૦૦ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળતા નહીં તો જામમાં ફસાઈ જશો. જાેકે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, કોઈ પણ એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ જરૂરી વાહનને નીકળવા માટે રસ્તો આપવામાં આવશે. ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરેલી છે. ખેડૂત સંગઠનોનું […]Continue Reading
રાષ્ટ્રીય
ખેડૂતોને દિલ્હીની સરહદે ધરણાં પર બેસે ૩૦૦ દિવસ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. ખેડૂત નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ૧૦ તબક્કાની વાતચીત પણ થઈ હતી જેનું કોઈ પરિણામ ન આવ્યું. છેલ્લે જાન્યુઆરી મહિનામાં ખેડૂતો અને સરકાર વચ્ચે અંતિમ વખત વાતચીત થઈ હતી.કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર ખાતે ખેડૂતોનું પ્રદર્શન હજું પણ ચાલુ જ […]Continue Reading