Home Articles posted by CITY WATCH NEWS (Page 6079)
અમરેલી
અમરેલી તાલુકાના વાંકિયા ગામ ખાતે પોષણ અભિયાન અંતર્ગત ન્યુટ્રીશન કીટ વિતરણ તથા યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, આયુર્વેદિક મેડીકલ ઓફિસરશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, આયુષ એમ.ઓ.શ્રી, યોગ ટ્રેનર હાજર રહી આંગણવાડીના લાભાર્થીઓ જેવા કે અતી કુપોષિત બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાઓ તથા કિશોરીઓને ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેંન્દ્ર, મોરચંદ વિસ્તારનાં ઘોઘા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઘોઘા ખાતે  સગર્ભા બહેનોનો તથા સર્વ રોગ મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ૧૨૪ જેટલા સગર્ભા બહેનો તથા ૨૩ બાળકો તેમજ અન્ય રોગો જેવાકે ડાયાબીટીસ, હર્દય રોગ તેમજ અન્ય રોગોનાં ૩૭૭ જેમાં ગાયનેક ડોક્ટર, પેડિયાટ્રિક, મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ […]Continue Reading
ભાવનગર
મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ)ની કચેરી, કેનીંગ અને કિચન ગાર્ડન યોજના, નવાપરા, ભાવનગર દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની યોજના અંતર્ગત “ફળ-શાકભાજી પરીરક્ષણ”ની તાલીમ ભાવનગર શહેરના પાનવાડી, વડવા, કાળિયાબીડ વિસ્તારની બહેનો માટે લીલા ઉષા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ, પાનવાડી ખાતે તા.૨૩-૨૪/૦૯/૨૦૨૧ એમ બે દિવસની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાગાયતી પાકોની વિવિધ બનાવટો જેવી કે, Continue Reading
ભાવનગર
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા ખાતે પોષણ માસની ઉજવણી સંદર્ભે પોષણ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  જેના અનુસંધાને શિહોર તાલુકાના સોનગઢ ખાતે આવેલ અંકુર વિદ્યાલયમાં પોષણ જાગૃતતા સંદર્ભે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ Continue Reading
અમરેલી
પંચાયત વિભાગના તા.૦૮/૦૭/૨૦૨૧ના જાહેરનામાથી ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ (કાર્યો) નિયમો-૧૯૯૮ રદ થયેલ છે. તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો રદ કરવામાં આવેલ છે. પંચાયત વિભાગના પત્ર ક્રમાંક. PSR/૧૨૯૪/૭૦૬/ખ તા.૨૧/૦૯/૨૦૨૧ થી જિલ્લા પંચાયત સેવા Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં જેસર રોડ પર એક વ્યક્તિનો કોરોના પોઝીટીવ નોંધાયો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ટીમે તેને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં કોરોનાએ ફરી દેખા દીધા છે. છેલ્લા 11 દિવસમાં કોરોનાનો ત્રીજો કેસ નોધાયો છે. પ્રથમ અમરેલીના સંકુલ રોડ બાદમાં ત્રણ […]Continue Reading
અમરેલી
ગયોવિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સ્વ. કિરણબેન ભંડેરી ની સ્મૃતિમાં  ૭૪ મો નેત્ર યજ્ઞ કાળુભાઈ ભંડેરી ના સહયોગ થી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે  ખોડલધામ  સમાધાન પંચ ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ ના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેનું ઉદ્દઘાટન શાસ્ત્રી હરિચરણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવેલ આ તકે અમરેલી જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, અને લાલજીભાઈ દેસાઈ , કાળુભાઈ […]Continue Reading
અમરેલી
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે જાણીતા લેખક અરવિંદરાય વૈદિકા વાર્તા સંગ્રહ બ્લુ સેફાયર (નિલમણી) ડોયાજ્ઞ સેની અભિમન્યુ રે જિંદગી પ્રકૃતિ પુરુષનો આકાર લિલીકુંભર નિર્ભસના (તિરસ્કાર) જેવા અનેકો પુસ્તકો ના લેખક અરવિંદરાય પધારતા સંસ્થા ના ટ્રસ્ટી એવમ કર્મચારી દ્વારા લેખક નો સત્કાર કરાયો હતો સંસ્થા ના દરેક વિભાગો થી લેખક […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લામાં કોરોના કાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે……..કોઈએ પિતા,પુત્ર,માતા સહિત વડીલોને ગુમાવ્યાના આંસુ હજુ પણ સુકાયા નથી……તેવામાં આ તમામ મૃતકોની જ્યાં અગ્નિદાહ અપાયા તે સ્થળ એટલે અમરેલીનું કૈલાશ મુક્તિધામ સ્મશાન……..અહીં આજે ૧૫૧  કુંડીઓમાં ૪૩૫  લોકોના પરિવારજનોએ પોતાના સ્વજનોને મૃતઆત્મની શાંતિ માટે સામુહિક પિતૃતર્પણ Continue Reading
રાષ્ટ્રીય
ભારત ની પ્રાચીન ભવ્ય અને દિવ્ય વિરાસત ની ઘર વાપસી માટે ગર્વ આનંદની ક્ષણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસની એક આ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે કે ભારતનો પ્રાચીન વારસો ભારત પાછો આવી રહ્યો છે.અમેરિકાથી ૧૫૭ ભારતીય કલાકૃતિઓ અને  પ્રાચીન અવશેષો ભારત પાછા લેતા આવશે. એમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન મૂર્તિઓનો સમાવેશ છે.આ ૧૫૭ […]Continue Reading