મહામારી કોરોના વાયરસના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ છ કેસ મળ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે, કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે. લોકોએ નવા સ્ટ્રેનથી ડરવાની જરૂર નથી.ભારત સરકારના મુખ્ય
કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ નવા કૃષિ કાયદોનો ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. જેની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણામાં દેખાઇ રહી છે. આ ઉપરાંત છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી દિલિહીની સરહદ ઉપર ખેડૂતો આવીને બેઠા છે અને કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે આ ખેડૂત આંદોલનના પડઘા બિહારમાં પણ […]
બસપામાં પાડ્યું મોટુ રાજકીય ગાબડુ,પાર્ટીમાંથી બળવો કરીને બે નેતાઓ અને પૂર્વ સાંસદ સપામાં જાેડાયા બહુજન સમાજ પાર્ટીમાંથી બળવો કરીને પાર્ટી છોડનારા બે નેતાઓ અને પૂર્વ સાંસદ ઉમેદવાર, ગોંડા મસૂદ આલમ ખાન અને પૂર્વ ધારાસભ્ય રમેશ ગૌતમે મંગળવારે સમાજવાદી પાર્ટી જાેઈન કરી લીધી છે. આ ઉપરાંત અન્ય કેટલાક લોકોએ પણ સપાનું સભ્યપદ લીધું છે.સપાનું સભા પદ […]
ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધી ઈટાલી જતા રહ્યા છે અને આ મુદ્દો આજકાલ ભારે ચર્ચામાં છે ત્યારે મોદી સરકારના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે તેમને એ વાતની ખબર છે કે, મોદી સરકાર મજબૂતીથી તેમના માટે સમર્પિત છે.જે લોકોએ ખેડૂતોના […]
બંગળી સંસ્કૃતિ ખત્મ કરવાનુ કાવતરૂ, કયારેક તે ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી, મમતા બેનરજીએ પીએમ મોદીને માર્યો ટોણો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મંગળવારના ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પદયાત્રા નીકાળી અને પછી રેલીને સંબોધિત કરી. મમતાએ અહીં બીજેપીને ચેલેન્જ આપી કે ૩૦ સીટો જીતીને બતાવે અને પછી ૨૯૪નું સપનું દેખે. મમતા બેનર્જીએ કહ્યું કે, હવે […]
સાવર કુંડલા ના કરજાળા ગામ ના જાગૃત નાગરિક હનીફ ખોખરે કરજાળા ગામે સરકાર શ્રી ની ગ્રાટો ના થયેલ વિકાસ ના કામો ની માહિતી માગેલ તારીખ -૫।૯।૨૦૧૯ ના મનરેગા. નરેગા તેમજ અન્ય બીજી સરકાર શ્રી ની ગ્રાન્ટ ની માહિતી.માહિતી અધિકાર અધિનિયમ કાયદા મુજબ માગેલ આટલો સમય વિતી જવાસતા માહિતી પુરી પાડવા મા આવેલ નથી હનીફ ખોખરે […]
તારીખઃ ૨૯.૧૨.૨૦૨૦ ના રોજ પ્રમુખશ્રી કિર્તીભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને કોર્ટના વકીલ રુમમાં જાફરાબાદ બાર એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલ. જેમાં દિપકભાઈ વરુ, શૈલેષભાઇ વઢવાણા, લક્ષ્મણભાઈ મહિડા, દિલીપભાઈ બારૈયા, ઈમરાનભાઈ ગાહા, વિશાલભાઈ ગંગાજળીયા, નરેશભાઇ મોડાસીયા, નાજાભાઈ ખસીયા, ભરતભાઈ મહિડા, મધુ ભાઈ, મહેશ ભાઈ, બાલક્રિષ્ન ભાઈ, પઢીયાર ભાઈ વિગેરે
નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓને અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂ અંગેની છુપીથી હેરાફેરી કરતા અને પરપ્રાંતીય વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમો અને જીલ્લાના લીસ્ટેડ પ્રોહી બુટલેગર્સની પ્રવૃતી અંગે વોચ રાખવા અને દારૂની બદી દુર કરવા અને વ્યસન મુકત કરવા વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવા સુચના આપેલ હોય. જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના […]
લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા તેવા લોકોને સમર્પિત કરવા માટે આ દોડનું આયોજન કરેલ હતું. આ તકે સમસ્ત વ્યાયામ મંદિર (અખાડા) ના દોડ વિરો તથા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના મેમ્બરોએ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો તેવીજ રીતે રોટરી ગીર ના તમામ મેમ્બરો એ ફેમિલી સહિત ભાગ લીધો હતો તથા અમરેલી જનતાએ આ મેરેથોનમાં ખુબજ […]
અમરેલી જિલ્લામાં આજે અત્યાર સુધીના સૌથી ઓછા કેસ નોંધાયા. આજે ફક્ત 5 પોઝિટિવ કેસ સામે 6 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા આજે અત્યાર સુધીના સૌથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા. લોકોના આવો જ સહકાર આપે. આજે ફક્ત 5 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલ દર્દીઓમાં પણ ઘટાડો […]
Recent Comments