સાવરકુંડલા ખાતે આવેલ શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન અને મોમાઈ ધામ સાવરકુંડલા તાલુકા દ્વારા સુપ્રસિધ્ધ પાળીયાદ જગ્યા ના પ.પૂ.ભયલુભાઈ ને અખિલ ભારતીય સંત સમિતિ માં વરણી થતા તેમનું ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે પ.પૂ.યોગી શેરનાથબાપુ ગોરક્ષ આશ્રમ ભવનાથ જુનાગઢ પ.પૂ.મુકતાનંદ બાપુ ચાંપરડા પ્રમુખશ્રી અખીલ ભારતીય સાધુ સમાજ, મહામંડલેશ્વરશ્રી Continue Reading


















Recent Comments