Home Articles posted by CITY WATCH NEWS (Page 6095)
અમરેલી
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન અને મોમાઈ ધામ સાવરકુંડલા તાલુકા દ્વારા સુપ્રસિધ્ધ પાળીયાદ જગ્યા ના પ.પૂ.ભયલુભાઈ ને અખિલ ભારતીય સંત સમિતિ માં વરણી થતા તેમનું ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે પ.પૂ.યોગી શેરનાથબાપુ ગોરક્ષ આશ્રમ ભવનાથ જુનાગઢ પ.પૂ.મુકતાનંદ બાપુ ચાંપરડા પ્રમુખશ્રી અખીલ ભારતીય સાધુ સમાજ, મહામંડલેશ્વરશ્રી Continue Reading
અમરેલી
માન.પરશોતમભાઈ રૂપાલા સાહેબે જાહેર જીવનમાં કેન્દ્રિ સરારની કેબીનેટમાં સ્થા્ન પ્રાપ્તે કરીને અમરેલી જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તે બદલ અમો સન્મા નર્તા હર્ષ અનુભવીએ છીએ.-વસંત ગજેરા,-ચેરમેન શાંતાબા-શાંતાબા મેડીકલ કોલેજ એન્ડલ હોસ્પિગટલ. અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડભ જનરલ હોસ્પિસટલ અમરેલી દ્વારા તા.ર3/08/ર0ર1 ને સોમવારના સવરના 9:00 કલાકે શાંતાબા મેડિકલ કોલેજના Continue Reading
અમરેલી
બાબરા પંથક સહિત સમગ્ર રાજયમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી મનોકામનાઓ સાથે બાબરાના યુવાનો અશ્‍વસવારી સાથેગંગેશ્‍વર મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરી. બાબરાથી 3પ કિલોમીટર દૂર જંગલમાં આવેલ ગંગેશ્‍વર મહાદેવના દર્શને 1પ જેટલા અશ્‍વસવાર યુવાનો જોડાયા. પૂજય મહંત લક્ષ્મણગીરી બાપુએ આશિર્વાદ પાઠવ્‍યા. બાબરા સહિત સમગ્ર રાજયમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો સહિત તમામ વર્ગના લોકો ચિંતામાં Continue Reading
અમરેલી
અમરેલી જેલમાંથી વચગાળાની જામીન રજા પરથી ફરાર થયેલ આરોપી જાફર રફાઈ રહે. અમરેલીની એસ.પી.ની સૂચનાથી પેરોલ ફર્લો સ્‍કવોર્ડના ઈ.ચા. પી.આઈ. આર.કે. કરમટાના માર્ગદર્શન નીચે શ્‍યામકુમાર બગડા, જયપાલસિંહ ઝાલા, અજયભાઈ સોલંકી, હરેશભાઈ વાણીયા, જીતેશભાઈ પોપટાણી, જનકભાઈ કુવાડીયા અને ધવલભાઈ મકવાણાની ટીમે ઝડપી લઈ જેલ હવાલે કરેલ છે.Continue Reading
અમરેલી
પિપાવાવ મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા તરફથી એક અતુલ રીક્ષા ચાંચ તરફ આવતી હોય જેના રજી. નંબર જી.જે.-એકસ-410ર છે. તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. તેવી ચોકકસ બાતમી મળતા પાંચ પીપર ચોકડી પાસે વોચ ગોઠવી, ભારતીય બનાવટનાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીકરતાં આરોપી સુખદેવ દેવશીભાઈ શીયાળ, […]Continue Reading
ભાવનગર
સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે અનાવરણ કરાયું. યાત્રા સંયોજક શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારા સભ્ય શ્રી ભિખાભાઈ બારૈયા તથા શ્રી આર. સી. મકવાણા, શ્રી મૂકેશભાઈ લંગાળિયા, શ્રી ઘનશ્યામભાઈ શિહોરા, શ્રી રેખાબેન ડુંગરાણી સાથે ભાજપ આગેવાનો અને કાર્યકરો સાથે જન આશીર્વાદ યાત્રાનું પાલિતાણા નગરમાં ભ્રમણ Continue Reading
અમરેલી
દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનું નામ દુનિયાભરમાં આગવી ઓળખ મેળવી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના સાંસદોને ઐતિહાસિક પ્રતિનિધિત્વ મળ્યું. અમરેલી જિલ્લાના ધારી, ચલાલા, કુંડલા અને ક્રાંકચ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં Continue Reading