Home Articles posted by CITY WATCH NEWS (Page 6096)
અમરેલી
દામનગર શહેર માં જ્યાં શ્રેષ્ટ નાગરિકો ના ભવિષ્ય નું ઘડતર કરાય રહ્યું હોય તેવા સ્થળે નિચ્યાનંદી ચીજો નો આવો ઉપદ્રવ કેમ?શહેર ની આંગણવાડી કેન્દ્ર અને નવી શાકમાર્કેટ વચ્ચે મધ સૈકા ઓથી ચાલી આવતી શેતાની શોધ દેશી દારૂ ની ખાલી કોથળી ઓના ગંજ ખડકાય રહ્યા છે દામનગર શહેર માં આવતા ભવિષ્ય ના શ્રેષ્ટ નાગરિક બનવા નો એકડો […]Continue Reading
બોલિવૂડ
રાષ્ટ્રીય ફ્લ્મિ પુરસ્કાર વિજેતા કંગનાએ આંદામાન ટાપુ પર કાલા પાની જેલમાં વીર સાવરકર સેલની મુલાકાત લીધી હતી. કંગના જેલની કોટડીમાં પહોંચી જ્યાં સાવરકરને કેદ કરવામાં આવ્યા હતા. કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે સાવરકરના ચિત્રની સામે ધ્યાનની મુદ્રામાં બેઠેલી જાેવા મળે છે. બીજી તસવીરમાં તે તસવીર સામે માથું નમાવતી જાેવા મળે છે. કંગનાએ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મંડપ બાંધી પોલીસના ગ્રેડ પેની માગણી શરૂ કરાઈ હતી, જેમાં પોલીસ પરિવારના લોકો જાેડાયા હતા. ઉપરાંત સહી ઝુંબેશ પણ શરૂ કરાઈ હતી. મહેસાણામાં પોલીસ પરિવારોએ રેલી કાઢી હતી. જ્યારે દિયોદરમાં યુવાનોએ ચક્કાજામ કર્યો હતો. ઈડરમાં પોલીસ પરિવારની મહિલાઓએ નાયબ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. ઉપરાંત બાયડ, આંબલિયારા, સાઠંબા તથા મેઘરજમાં પણ […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરમાં બુધવારે ૧૮થી ૪૪ વર્ષની વયના ૪,૨૮૪ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે ૯,૨૯૨ લોકોએ રસીનો બીજાે ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી ૧૮ પ્લસની કેટેગરી વાળા ૧૪,૬૮,૮૩૪ લોકોએ રસીનો પહેલો ડોઝ અને ૧૦,૮૫,૩૩૧ લોકોએ બીજાે ડોઝ મુકાવ્યો છે. બુધવારે શહેરમાં કુલ ૧૯,૫૩૧ લોકોએ રસી મુકાવી હતી. જેમાં ૧૩,૮૧૬ લોકોએ રસીનો બીજાે ડોઝ […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને ભાવનગરમાં પણ તૈયારીઓ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે ૧૦ કલાકે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા બાદ હેલિકોપ્ટરથી મહુવા જશે. મહુવામાં કથાકાર મોરારીબાપુ સાથે તેઓ મુલાકાત અને ભોજન કરશે. જે બાદ સાંજે પોણા પાંચ કલાકે સુભાષનગર ખાતે ઁસ્ આવાસ યોજના હેઠળ બનેલા ૧૦૮૮ મકાનોનું લોકાર્પણ કરશે. આ આવાસોનું ૬૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે શિબિરાર્થીઓને અપાતા વેતનમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. હવે નિયમિત પ્રવૃત્તિમાં ૨૫૦ ના બદલે ૪૦૦ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ખાસ શિબિર માટે ૪૫૦ ના બદલે ૬૦૦ રૂપિયા આપવાનો ર્નિણય કર્યો છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી સાથે એનએસએસને જાેડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે શિક્ષણપ્રધાને […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પોલીસ ગ્રેડ પે આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન અમુક પોલીસ પરિવારોએ ચાલુ રાખ્યું હતી. ગઈકાલે સરકાર સાથે પોલીસ પરિવારની બેઠક બાદ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકાર સાથે વાતચીત બાદ ૧૫ જેટલી માંગોની યાદી સોંપવામાં આવી છે. તેમજ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં પાણખાણ શેરી.નં.૫માં રહેતા નિલેષભાઇ મંગાભાઇ લીંબડ (ઉ.વ.૨૫) નામના યુવાને મંગળવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મૃતકના ભાઇ ડોલરે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં જાણ કરી હતી. જેમાં થોડા સમયથી આ યુવાન કામ કરતો ન હોવાનું અને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું […]Continue Reading
ગુજરાત
થેલીમાં બાળકી લોહીથી લોથપોથ હાલતમાં હતી. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ આવ્યા હતા. જાેકે આ બાબતે ૧૦૮ના ઈસ્‌એ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે ઈસ્ઈ (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. ભરત ઠાકોરે જણાવ્યું હતું કે સાહેબ, હું તો શ્રમજીવી છું, નોકરી પર જતો હતો. ભેસ્તાન બ્રિજ કામનાથ […]Continue Reading
ગુજરાત રાષ્ટ્રીય
રાજ્યમાં હાલમાં જળસંગ્રહ ૮૩.૪૬% છે. નર્મદા ડેમમાં ૭૭% પાણી છે. ઉ.ગુ.નાં જળાશયોમાં ૩૬.૪૫%, મ.ગુ.માં ૮૯.૬૩%, દ.ગુ.માં ૯૯.૮૭%, કચ્છમાં ૩૫.૨૭%, સૌરાષ્ટ્રમાં ૮૮.૯૦% જળસંગ્રહ છે. ૮૨ ડેમ સંપૂર્ણ ભરેલા છે. ૩૫ ડેમમાં ૯૦થી ૯૯% વચ્ચે, ૭માં ૮૦થી ૯૦% વચ્ચે, ૧૧માં ૭૦થી ૮૦% વચ્ચે પાણી છે. ૬૧ જળાશયમાં ૭૦%થી ઓછું પાણી છે. ૧૮ જળાશયમાં ૨૫%થી ઓછું પાણી છે. […]Continue Reading