Home Articles posted by CITY WATCH NEWS (Page 6098)
અમરેલી
અમરેલી શહેરમાં કોરોનાના કહેર વચ્ચે શહેરની વિવિધ હોસ્પીટલો તેમજ આઈસોલેશન સેન્ટરો, હોમ કોરન્ટાઈનલોકોને છેલ્લા સાત દિવસથી અવિરત બંને ટાઈમ વિનામૂલ્યે ટીફીન પહોચાડવાની વ્યવસ્થા પી. પી. સોજીત્રા અને જે.પી.સોજીત્રા દ્વારા શરૂ કરવામાં આવેલ. આજના આ કપરા સમયે જયારે દર્દીઓની સેવા કરવા માટે એના ઘરના સભ્યો પણતૈયાર નથી તેવા સમયે જે આ સેવા સોજીત્રા પરિવાર તરફથી શરૂ […]Continue Reading
ભાવનગર
કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના મહત્તમ કેસો બની રહ્યા છે. કોરોનાના મ્યુટેડ વાયરસને લીધે આમ બની રહ્યું છે. ત્યારે લોકોને કુદરતી શ્વાસને બદલે કૃત્રિમ રીતે શ્વાસ (ઓક્સિજન) આપીને અત્યારે કોરોનાના દર્દીઓનું અમૂલ્ય જીવન બચાવવામાં આવી રહ્યું છે. આવા દર્દીઓને બચાવવા માટે તબીબો તો ઝઝૂમી રહ્યા છે. તેની સાથે- સાથે આરોગ્યલક્ષી […]Continue Reading
અમરેલી
તાજેતરમાં કોરોના વાયરસની મહામારીના કારણે સ્મશાનોમાં અંતિમક્રિયા માટેના લાકડા ખૂટી પડ્યા છે. આ સંજોગોમાં અમરેલી મુક્તિધામની જાહેર અપીલ આવેલ કે સ્મશાન માટે લાકડાની જરૂર છે. આ સમાચાર પ્રમુખ બાબુભાઈ ધામતને મળતા તેઓએ ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી શ્રી ઉમિયામાતાજી મંદિરના પાટોત્સવ નિમિતે ભેગું કરેલું બળતણ લગભગ પાંચ હજાર મણ વિના મુલ્યે સેવાભાવ થી […]Continue Reading
અમરેલી
કોરાના ની મહામારી મા બિમાર લોકો ને  વધુ સારવાર માટે જીલ્લા ના સુવિધા યુક્ત શહેરો મા જવાનુ થાય છે…ત્યારે  108, કે ન.પા.એમબયુલનસ મા વેઇટિંગ હોય છે અને પ્રાઇવેટ વાહનો વાળા પણ પોતાની સલામતી માટે દવાખાને ભાડે જવા ની ના પાડે છે…તેથી બિમાર દર્દીઓ ને સમયસર સારવાર મળતી નથી….માટે ચલાલા પંથક ના કોઈ પણ પ્રકારની બિમારી […]Continue Reading
અમરેલી
અમરેલીમાં હાલ કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ અમરેલીના પ્રભારીમંત્રીશ્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે અમરેલી સિવિલ હોસ્પિટલ તેમજ રાધિકા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા અને જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક પણ જોડાયા હતા. આ અંગે વધુ વાત કરતા પ્રભારી મંત્રીશ્રીએ Continue Reading
અમરેલી
સંપૂર્ણ રાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે અમરેલીમાં હાલમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ અમરેલીના પ્રભારીમંત્રીશ્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા Continue Reading
અમરેલી
કોરોનાના જે દર્દિઓ હોમ કવોરેન્ટાઈન થઈ, ડોકટરની સલાહ મુજબ ઘેર સારવાર લેતાં હોય છે તેમણે દિવસમાં ૪–પ વાર ઓકિસજનનું પ્રમાણ માપતાં રહેવું જોઈએ. આ લેવલ માપવામાટે પલ્સ ઓકિસમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે જેનેઆંગળી પર રાખવાથી તેમાં દર્દિ ના નાડીના ધબકારાનો રેઈટ પલ્સરેઈટ તથા લોહીમાં ઓકિસજનના પ્રમાણ નું માપ ખબર પડે છે. ઘણા બધા દર્દિઓ […]Continue Reading
અમરેલી
. આથી માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં પોતાની ખેત જણસ વેચવા આવતા દરેક ખેડૂતભાઈઓને, જણાવવાનું કે હાલની કોરોના મહામારીનાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી હાલમાં અનાજ, કઠોળની સિઝન મોટા પ્રમાણમાં શરૂ હોય ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં યાર્ડમાં આવતા હોય કોરોનાં સંક્રમણ ઝડપની ફેલાય શકે તેમ હોય, વેપારીભાઈઓ, કમિશન એજન્ટભાઈઓની આવેલ માંગણીને ધ્યાને લઈ તા.ર૪/૦૪/ર૦ર૧ ને શનિવાર […]Continue Reading
અમરેલી
મેલેરીયાએ માદા એનોફલીસ મચ્છરથી ફેલાતો તાવ છે. આ મચ્છર મેલેરીયાના દર્દીને કરડી અને ચેપી બને છે. આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે તો તે વ્યક્તિને ૧૦ થી ૧૪ દિવસ પછી મેલેરીયા થાય છે. મેલેરીયાના લક્ષણોની વાત કરીએ તો દરરોજ અથવા એકાંતરા દિવસે ટાઢ વાઇને સખત તાવ આવવો. દર્દીને માથુ દુ:ખવું, શરીરમાં કળતર થાય ,ઉલ્ટી કે ઉબકા થવા. તાવ […]Continue Reading
અમરેલી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાથી અન્ય રાજ્ય કે કુંભમેળામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા તમામ વ્યક્તિઓને છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેવા મુસાફરો કે વ્યક્તિઓને જ અમરેલી જિલ્લામાં પ્રવેશ મળવાપાત્ર છે. હાલ અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને લેતા અન્ય રાજ્યો કે કુંભ મેળામાંથી આવનાર વ્યક્તિઓ કે મુસાફરોએ સ્વેચ્છાએ આરોગ્ય વિભાગના Continue Reading