
અમરેલી શહેરમાં કોરોનાના કહેર વચ્ચે શહેરની વિવિધ હોસ્પીટલો તેમજ આઈસોલેશન સેન્ટરો, હોમ કોરન્ટાઈનલોકોને છેલ્લા સાત દિવસથી અવિરત બંને ટાઈમ વિનામૂલ્યે ટીફીન પહોચાડવાની વ્યવસ્થા પી. પી. સોજીત્રા અને જે.પી.સોજીત્રા દ્વારા શરૂ કરવામાં આવેલ. આજના આ કપરા સમયે જયારે દર્દીઓની સેવા કરવા માટે એના ઘરના સભ્યો પણતૈયાર નથી તેવા સમયે જે આ સેવા સોજીત્રા પરિવાર તરફથી શરૂ […]Continue Reading
Recent Comments