શિક્ષણ ખાતા દ્વારા આરટીઈ કાયદા હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં આશરે ૭૪૫ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલ હોય અને પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આરટીઈ […]Continue Reading


















Recent Comments