Home Articles posted by CITY WATCH NEWS (Page 6098)
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી જતાં અગાઉ જરૃરી તૈયારી કરી છે. એમણે વડા પ્રધાન મોદીના મેગા ડ્રીમ પ્રોજેક્ટ્‌સની સમીક્ષા બેઠક યોજી અમદાવાદ અને સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટ્‌સ, કચ્છમાં આકાર લઈ રહેલા ૩૦ હજાર મેગાવોટનો સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટ, ગિફ્ટસિટી પ્રોજેક્ટ, સુરતનો ડાયમંડ સિટી પ્રોજેક્ટ, ગાંધીઆશ્રમ પ્રોજેક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વગેરે અંગે સંબંધિત અધિકારીઓ Continue Reading
ગુજરાત
કેન્દ્રની ટીમની મુલાકાત બાદ રવિવારે પાલિકીની ટીમ દ્વારા કરવામાં આવેલી દૈનિક કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની વિવિધ ટીમે રવિવારે ૧૧,૨૦૩ ઘર અને ૪૧,૧૦૫ વસ્તીનો સર્વે કર્યો હતો. આ સર્વે દરમિયાન ઝાડાના ૭ અને તાવના ૪૩ દર્દીઓ મળ્યાં હતાં. ૧૪૦ નાગરિકોના બ્લડ સેમ્પલ લેવાયાં હતાં.વડોદરા શહેરમાં મચ્છર અને પાણી જન્ય રોગચાળો બેકાબુ થતાં કેન્દ્ર અને […]Continue Reading
ગુજરાત
આમ આદમી પાર્ટી દ્વારા કોલવડા ગામ ખાતે જનસભા તેમજ વિજય સુવાળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં જનમેદની ઉમટી પડી હતી. એ વખતે જ અચાનક સભામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને થોડી વારમાં ખુરશીઓ ઉછળતા હાજર જનમેદનીમાં નાસભાગ સાથે ભયનો માહોલ છવાઈ ગયો હતો.પ્રજા અમને કહી રહી છે કે, […]Continue Reading
ગુજરાત
સુરત ફાયર વિભાગના જણાવ્યા મુજબ રોબોટની અંદર કેમેરા હશે. પાણી છાંટવાનો હોર્સ પાઇપ મોજૂદ હશે. રોબોટિક કામગીરીથી ફાયરના લાશ્કરોને જાેખમ ઘટશે. જે સ્થળે આગ લાગી છે તે સ્થળે અંદરની સ્થિતિ શું છે? કયા ભાગમાં હજી આગ ભીષણ છે અને કયા ભાગમાં સ્થિતિ કાબૂમાં છે તે સ્ક્રીન ઉપર જ જાણી શકાશે. આથી આગ ઉપર કાબૂ મેળવવા […]Continue Reading
ગુજરાત
બરોડા ડેરીનો વિવાદ સતત વધી રહ્યો છે. ધારાસભ્યો અને બરોડા ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ થઈ છે. ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા બેઠક રદ કરવામાં આવી છે. બેઠક રદ થયા બાદ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોએ રણનીતિ બદલી છે. ધારાસભ્યો હવે સર્કિટ હાઉસમાં બેઠક કરવાના છે. જેમાં દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ચોર-લૂંટારાઓ બેફામ બન્યા છે. શુક્રવારે રાત્રિના યાજ્ઞિક રોડ પર ૩ લાખની ચોરીના આરોપીઓ પકડાય તે પહેલા સતત બીજા દિવસે એટલે કે ગઈકાલે રાત્રિના બસ સ્ટેન્ડ નજીક દુકાન બંધ કરી વેપારી ઘરે જતા હતા. ત્યારે આનંદ બંગલા ચોક ખાતે વેપારી જગદીશભાઇને બાઈક પર આવી ત્રિપુટીએ રસ્તામાં આંતરી છરી બતાવી રોકડ રકમ, મોબાઈલ અને ગળામાં પહેરેલો […]Continue Reading
અમરેલી
વિશ્વમાં પ્રથમ વખત જ ભારતમાં નેનો પદ્ધતિથી ખાતર બનાવાયું છે જેનું ઉત્પાદન સહકારી સંસ્થા ઈફ્કો દ્વારા શરુ થયું છે, ડ્રોનની મદદથી પણ ખેતરમાં ખાતરનો છંટકાવ કરી શકાશે જેમાં ખૂબ જ ઓછો સમય લાગશે.ઈફ્કો દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વખત જ નેનો યુરીયા ખાતરની શોધ કરવામાં આવી છે. મોટી ગુણમાં સમાય તેટલું ખાતર એક નાનકડી બોટલમાં જ […]Continue Reading
ગુજરાત
વૈદ્યરાજ જયેશ પરમારે આપ્યા છે. તેનુ લીસ્ટ તો ઘણુ લાંબુ છે. પરંતુ આ બાબતે તેનું માનવતાવાદી વલણ હૃદયસ્પર્શી છે. દર્દીઓની સારવાર સાથે સાથે રાજકોટને ઍક સર્વોતમ આયુર્વેદ હોસ્પિટલ આપવાનું કાર્ય સરકારના માર્ગદર્શન તળે વૈદ્યરાજ પરમારે કયુ છે. જે પેઢીઓ સુધી લોકો યાદ કરશે. આ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર ઉપલબ્ધ છે જેનુ લોકાપર્ણ ૨૦૧૪માં ગુજરાત રાજયના પ્રથમ […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈના વર્સોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમિયાન ૫ બાળકો દરિયામાં ડૂબી ગયા હતા જેમાંથી ૨ બાળકોને વર્સોવા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે બચાવી લીધા હતા. આ તરફ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં આવેલા કાચરિયા ગ્રામમાં એક ૧૭ વર્ષીય તરૂણનું મોત થયું હતું. મૂર્તિ વિસર્જન વખતે પગ લપસી જતાં કૂવામાં પડવાથી તેનું મૃત્યુ થયું હતું. ગણેશ પ્રતિમા વિસર્જન […]Continue Reading
રાષ્ટ્રીય
ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ પંજાબના ૧૬મા મુખ્યમંત્રી છે અને સાથે જ પહેલા દલિત મુખ્યંમત્રી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનો મુખ્યમંત્રી ચહેરો બદલ્યો છે. પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે મોટો ફેરફાર થયો છે. સોમવારે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યંમત્રી પદના શપથ […]Continue Reading