સામાન્ય દિવસોમાં રવિવારના રોજ હીરાની ફેક્ટરીઓમાં રજા રાખવામાં આવે છે. પંરતુ દિવાળી મહિનામાં હીરાની માંગ વધારે હોવાને કારણે રવિવારે પણ હીરા પેઢીઓમાં રજા કેન્સલ કરવામાં આવતી હોય છે. પરંતુ રફના ભાવ વધવાને કારણે હીરા પેઢીના માલિકો દ્વારા આ વર્ષે દિવાળી મહિનામાં પણ રવિવારે રજા રાખવામાં આવી રહી છે. જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે […]Continue Reading
હાલમાં પાલિકા ચાર્જિંગ સ્ટેશન માટે ૨૦૦ સ્થળ શોધી રહી છે. ચાર્જિંગ સ્ટેશનોના ડિજિટલ ડેટા બેઝ તૈયાર કરાશે. જેનાથી લોકેશન, ચાર્જિંગનો પ્રકાર, પ્રાઇસ, ઓફરો અને કેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે તેવી માહિતી ચાલકોને વેબ તથા એન્ડ્રોઇડ એપ્લિકેશનથી જ મળી રહેશે. પોલિસીના ભાગરૂપે પાલિકાના ૧૬ હજાર કર્મીઓને ઇ-વ્હિકલ ખરીદવા લોન આપી શકે છે. આ માટે જીસ્ઝ્ર એમ્પ્લોઇ […]Continue Reading
ગુજરાતી ફિલ્મ જગતને એક નવી જ ઊંચાઈ પર લઈ જનારા ગુજરાતના બે પનોતા પુત્ર સ્વ. મહેશ કનોડિયા અને સ્વ. નરેશ કનોડિયાની જાેડીનેને પદ્મશ્રાી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આગામી ૯મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજનારા સમારોહમાં બન્ને ભાઇઓને સંયુકત મરણોપરાંત પદ્મશ્રાી આપીને સન્માનિત કરવામાં આવશે. પૂર્વ સાંસદ સ્વ. […]Continue Reading














Recent Comments