Home Articles posted by CITY WATCH NEWS (Page 61)
અમરેલી
સાવરકુંડલાની પવિત્ર ધરા પર માનવતાની જ્યોત જગાવનાર ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ આજે આરોગ્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં એક ઉદાહરણરૂપ સંસ્થા બની છે. આ સંસ્થાને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગરિમા બક્ષવામાં અને સેવાના આ યજ્ઞને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશભાઈ કટારીયાનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ Continue Reading
ગુજરાત
સુરત  ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ પ્રકાશિત અને મહેશ પઢારિયા લિખિત પુસ્તક ‘ ભણે નરસૈંયો ‘ પુસ્તકનું આસ્વાદપર્વ યોજાઈ ગયું.શરૂઆત જે વિષય પર પુસ્તક છે એ ભજન ‘ વૈષ્ણવજન તો…’ એ ભજનનું ગાન પંક્તિ જસાણી તથા દષ્ટી બુટાણી કર્યું. બાદમાં ઉત્કર્ષના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાઘવભાઈ ડાભીએ આવકાર, પરિચય સાથે ‘ભણે નરસૈંયો ‘ પુસ્તકના પ્રકાશન Continue Reading
ભાવનગર
બરવાળા પ્રો.તીર્થંકર રોહડિયા કાગ એવોર્ડથી વિભૂષિત થશે ચારણી સાહિત્યના સંશોધક અને સંપાદક ડૉ.તીર્થંકરદાન રોહડિયાને પૂ. મોરારી બાપુ પ્રેરિત, પદ્મશ્રી દુલા ભાયા કાગની સ્મૃતિમાં આપવામાં આવતો ગુજરાતનો અગ્રીમ હરોળનો કાગ  એવોર્ડ આ વર્ષે આપવાનું કાગ એવોર્ડ ચયન સમિતિ અને પૂ. મોરારી બાપુ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પ્રો તીર્થંકરદાન પોતાના પિતાશ્રી ચારણી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધૂળની ડમરીઓએ રહીશો અને ખાસ કરીને વેપારીઓનું જીવવું દુષ્કર કરી દીધું છે. શહેરના મુખ્ય એવા ગૌશાળા ઢાળ ઉતરીને નેસડી રોડ તરફ જતાં જાહેર માર્ગો પર ઉડતી અસહ્ય ધૂળને કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેસડી રોડ એ શહેરનો ધમધમતો રસ્તો છે, જ્યાંથી દિવસ-રાત અનેક મોટા અને ભારે […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે પાલિતાણાતાલુકાના શ્રી રાણપરડા કે.વ.શાળા, રાણપરડા (ખારા) ખાતે યોજાશે. જેમાં નાયબ કલેક્ટરશ્રી પાલિતાણાનાં હસ્તેધ્વજવંદન કરવામાં આવશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોને મામલતદાર Continue Reading