આજે સવારના સમયે એક પરિવાર ખંભાળિયાના ખજૂરીયાથી માગરોળના લોએજ ગામે કાર લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોરબંદર-વેરાવળ હાઈવે પરના ચીકાસા અને નરવાઇ ગામ નજીક કાર પલટી મારતા ખંભાળિયાના એક જ પરિવારના કિશન ચંદ્રાવાડિયા,મયુર ચંદ્રાવાડિયા અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નીપજ્યું છે. અને ૨ લોકોની હાલત ગંભીર છે. આ કાર સુરેન્દ્રનગર પાર્સીંગની છે. અકસ્માતના પગલે ઘટના […]Continue Reading


















Recent Comments