Home Articles posted by CITY WATCH NEWS (Page 6128)
રાષ્ટ્રીય
મહિલા સશક્તિકરણ દેશી સૌથી જૂની પાર્ટીનો એજન્ડા રહ્યો છે. આ સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે, ભાજપની મહિલાવિરોધી વિચારધારાના કારણે જ યુપીમાં મહિલાઓ અસુરક્ષિત છે. ગેહલોતે જણાવ્યું કે, ‘મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ અપાવવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. આ ભાજપની […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનની નેશનલ રેઝિસ્ટેન્સ ફ્રંટના વિદેશ સંબંધોના પ્રમુખ અલી મૈસમ નજારીએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, સિરાજ હક્કાનીએ આત્મઘાતી હુમલાખોરોની પ્રશંસા કરી, જેમણે છેલ્લા ૨૦ વર્ષમાં હજારો અફઘાન નાગરિકોનો જીવ લીધો. હજુ કેટલા પુરાવાઓ જાેઈએ કે, તાલિબાન એક આતંકવાદી સંગઠન છે જે એક એવી સરકાર બનાવવા અસમર્થ છે જે અફઘાની નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી શકે. અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજાે Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર કોરિયાની પૂર્વે સિન્પો બંદરેથી એક મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંદર સામાન્ય રીતે પ્યોંગયાંગનું સબમરીન બેઝ છે. આ મિસાઈલ પૂર્વીય દરિયામાં જાપાનના સમુદ્રમાં લેન્ડ થયું હતું. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાએ સબમરીનમાંથી બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કર્યું હોવાની આશંકા છે. દક્ષિણ કોરિયન મીડિયાના અહેવાલ મુજબ આ મિસાઈલ ૬૦ કિ.મી.ની મહત્તમ ઊંચાઈ પરથી ૪૫૦ કિ.મી. […]Continue Reading
રાષ્ટ્રીય
ન્યૂયોર્ક બેંકરપ્સી કોર્ટ સાઉથ ડિસ્ટ્રિક્ટના જજ સીન એચ લેને ગયા સપ્તાહમાં આ આદેશ જારી કર્યો હતો. ભારતના ભાગેડુ હીરા ઉદ્યોગપતિ અને તેના સહયોગીઓ માટે આ એક મોટો આંચકો છે. નિરવ મોદી બ્રિટનની એક જેલમાં બંધ છે અને ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ કાયદાકીય લડત લડી રહ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે ૧૪,૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી બદલ ભારત […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાંથી બાદબાકી કરી ભાવનગર જિલ્લાના ખેડૂતો સાથે ગુજરાત સરકારે અન્યાય કર્યો છેભાવનગર જિલ્લાના ખેડૂતોને કુદરતી આફત “તાઉતે” વાવાઝોડામાં ખૂબ મોટી નુકસાની સહન કર્યા બાદ સતત 40 થી 45 દિવસ વરસાદ નહિ પડતા ખેડૂતોએ કરેલ વાવણી નિષ્ફળ જતા બીજી વાર વાવણી કરવાની ફરજ પડી હતી ત્યાર બાદ સતત વરસાદ પડતાં ખેડૂતો ને […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું તે પૂર્વાંચલ અને બૌદ્ધ ધર્મ માટે અનેક રીતે ખાસ છે. કાર્યક્રમ દરમિયાન સિંધિયાએ દિલ્હીથી કુશીનગર માટેની સીધી ફ્લાઈટ ૨૬ નવેમ્બરથી શરૂ થશે તથા ૧૮ ડિસેમ્બરના રોજ કુશીનગરને મુંબઈ અને કોલકાતા સાથે જાેડવામાં આવશે તેવી માહિતી આપી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદીનું કુશીનગરમાં Continue Reading
રાષ્ટ્રીય
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દેશ-વિદેશમાં શિક્ષણ અને સંસ્કારના પ્રવર્તન માટે મહત્વના કાર્યો કર્યા છે, અને કોરાના કાળ દરમ્યાન અનેક લોકોને સહાય કરીને પ્રશંસનીય સેવા જનસમાજ માટે અર્પણ કરી છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જનસમાજ સદાચારીમય જીવન જીવે તે માટે મહત્વના કાર્યો કર્યા છે. મારે તેમની સાથે વર્ષોથી સંબધ […]Continue Reading
અમરેલી
વિજપડી પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન નીચે આવતા ગામોમાં ખેડુતના ખેતરમાં તૌકતે વાવાઝોડાના કારણે હજી ઘણા ગામડાઓમાં વીજ પુરવઠો આવ્યો નથી અને ઘણા ખેડુતોને વાવાઝોડાના કારણે બંધ t.c. બદલવામાં આવ્યા નથી જેથી હાલમાં ખેડૂતોને રવિ પાક માટે વાવેતર કરવાનું હોય જેથી ખેડૂતોને વીજ પુરવઠો વાવાઝોડા ન હોવાના કારણે રવિ પાક લઈ શકે તેમ નથી ખેડૂત જેથી ધારાસભ્ય […]Continue Reading
અમરેલી
 આજ રોજ સાવરકુંડલા તાલુકાના પીઠવડી- ભેકરા રોડ નું સાવરકુંડલા-લીલીયા મત વિસ્તાર નાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત નાં હસ્તે ખાત મૂહર્ત કરવામાં આવેલ હતું આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં  હતો જેથી ધારાસભ્ય દ્વારા આ રોડ નો જોબ નંબર સરકાર પાસે મંજુર કરાવ્યો હતો અને કોરોના કારણે ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી પ્રક્રિયા સમય લાગી ગયો હતો […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5 લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અભિયાન સેવા ટ્રસ્ટ ના હોદેદારો દ્વારા અમરેલી નાઅલગ – અલગ વિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે […]Continue Reading