Home Articles posted by CITY WATCH NEWS (Page 6206)
ગુજરાત

રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ સુરતમાં મળી આવતા ખળભળાટ

સુરતના હઝીરા આવેલી મહિલા કોરોના સંક્રમિત, માતા અને બહેનને ચેપ લગાડ્યો, પિતા ઓબ્ઝર્વેશન હેઠળ કોરોના બાદ એના નવા સ્ટ્રેનથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. ઈંગ્લેન્ડથી કોરોનાનો નવો સ્ટ્રેન વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે ઈંગ્લેન્ડથી હઝીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ
રાષ્ટ્રીય

દિલ્હી એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાની ચેતવણી કોરોના નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી, વધુ સાવધાની રાખવાની જરૂર

દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ બ્રિટનથી ફેલાતા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઇ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આ નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી છે, તેથી આપણે વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે એવું પણ શક્ય છે કે બ્રિટનનું નવું સ્વરૂપ નવેમ્બર કે ડિસેમ્બરની શરૂઆતમાં જ આવી ગયું હોય, પરંતુ છેલ્લા […]
રાષ્ટ્રીય

પંડિત બિરજૂ મહારાજને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે

કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ કથક નૃત્યકાર પંડિત બિરજૂ મહારાજને સરકારી આવાસ ખાલી કરવા કેન્દ્ર સરકારે આપેલી નોટિસ સામે દિલ્હી હાઈ કોર્ટે રોક લગાવી દીધી છે. કેન્દ્રની નોટિસ મુજબ પંડિત બિરજૂ મહારાજને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સરકારી મકાન ખાલી કરવાનું હતુ.જસ્ટિસ વિભુ બખરુની બેન્ચે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર વધુ […]
રાષ્ટ્રીય

૬ કરોડ ખાતાધારકોને લાભ થશે સરકારે ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના લગભગ ૬ કરોડ ખાતાધારકોને લાભ થશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં વ્યાજ દરને નોટિફાય કરશે.ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ માર્ચમાં વર્ષ ૨૦૧૯-૨૦ના ૮.૫ ટકા વ્યાજ દરને મંજૂરી […]
રાષ્ટ્રીય

પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલ ડિપોર્ટ કરાયો

ખાલિસ્તાની આતંકીઓ પર લગામ લગાવામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારત લાવવામાં આવ્યો. ગુરુવારના રોજ તેને તેને દુબઇથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે.સુખ બિકરીવાલ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ આઇએસઆઇના ઇશારા પર પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાતો હતો. પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યા કરવામાં પણ સુખ
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી. હાલ દેશ અને દુનિયામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વિશે તેમણે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી હતી.રાષ્ટ્રપતિ ભવને ટ્‌વીટર પર આ મુલાકાત વિશે જાહેર કર્યું હતું. હાલ દેશ સમક્ષ એક કરતાં વધુ પડકારો ખડા છે. એક તરફ ચીન સાથે તનાવની પરિસ્થિતિ છે, તો બીજી […]
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ રાજકોટમાં નિર્માણ પામનાર AIIMS ની આધારશિલા રાખી૨૦૨૧નો નવો મંત્ર ‘દવા પણ, કડકાઈ પણ’: મોદી

આયુષ્યમાન યોજનાથી દર વર્ષે ગરીબોના ૩૬૦૦ કરોડ રૂપિયા બચે છે, કોરોના રસીની તૈયારી અંતિમ ચરણોમાં,એઇમ્સથી ૫ હજાર રોજગારી ઊભી થશે૨૦૨૧ સારવારની આશા લઇને આવી રહ્યું છે, વેક્સીનની તૈયારીઓ અંતિમ તબક્કામાં, કોરોનાની દવા આવી ગઈ તો કોઈએ ભ્રમમાં ન રહેવુંભારત વિશ્વને નવા મેડિકલ એક્સપર્ટ આપશે, બીમારી સાથે દુનિયાએ એકસાથે લડવું પડશે,૨૦૨૧ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બનશે,દર ૩ […]