દુનિયાભરમાં કોરોનાને કારણે લોકોએ નોકરી અને પગાર પર ઘણી જ ખરાબ અસર થઈ છે. પણ હવે દેશમાં ફરી નોકરી મળવા માંડી છે. ઈપીએફઓના તાજા આંકડા મુજબ મે મહિનાથી ઓક્ટોબર મહિના વચ્ચે ૫,૨૬,૩૮૯ લોકોને વિવિધ ક્ષેત્રમાં નવી નોકરી મળી. સારી વાત એ છે કે વાર્ષિક ધોરણે જાેઈએ તો ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઓક્ટોબર
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આજે ૧૩૬મો સ્થાપના દિવસ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગેરહાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા એ.કે.એન્ટનીએ ઝંડો લહેરાવ્યો. કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા. દર વખતે જ્યારે રાહુલ ગાંધી વેકેશન પર જાય અને હોબાળો ના થયો હોય એવું બને જ નહીં. દર વખતની જેમ આ વખતે પણ રાહુલ […]
પશ્ચિમ બંગાળમાં શારદા ચીટફંડ કૌભાંડ મામલે સીબીઆઈએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે જેનાથી મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલી વધી શકે છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડમાં ફસાયેલી તારા ટીવીના કર્મચારીઓને પગાર ચૂકવાયો હતો. તેના માટે રાહત ફંડમાંથી સતત ૨૩ મહિના સુધી પૈસા કાઢવામાં આવ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મે ૨૦૧૩થી
ભારતમાં ૯૭.૮૨ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, હાલમાં ૨,૭૭,૩૦૧ એક્ટિવ કેસો દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ધીમી પડી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસો હવે ૨૦ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ ૩૦૦ની નીચે રહે છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં […]
600થી વધુ વિદ્યાર્થીઓએ આ ફેસ્ટિવલમાં યોજાયેલા શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો અમદાવાદ, 24 ડિસેમ્બર, 2020: કેલોરેક્સ ગ્રૂપની વાર્ષિક પરંપરાને આગળ વધારતા આ ગ્રૂપ દ્વારા સંચાલિત થતી ચાર શાળાઓએ ‘કેલફેસ્ટ 2020’ નામના મેગા ઇન્ટરસ્કુલ ફેસ્ટિવલ હેઠળ વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. હાલમાં ફેલાયેલા રોગચાળાને ધ્યાનમાં
૨૦૨૫ સુધીમાં ૨૫થી વધુ શહેરોમાં મેટ્રો શરૂ કરવાનું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પહેલી ચાલકરહિત ટ્રેન સેવાની દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર ૨૮ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું છે. તેની સાથોસાથ તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ […]
અમરેલી જિલ્લા ના ચિતલ ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૬૫ મો નેત્રયજ્ઞ સ્વ. સમાજ સેવક વજુભાઈ સેજપાલ ની સ્મૃતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે યોજાયો જેનું ઉદ્દઘાટન ઉષાબેન સેજપાલ ના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વિદ્યા ભારતી ના રાજેશભાઈ કાસુન્દ્રા, તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા સુરેશભાઈ પાથર
પવિત્ર તીર્થ નગરી દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. શ્રી કૃષ્ણને પ્રિય માગશર માસમાં પવિત્ર કૃષ્ણ તીર્થ સ્થાન દ્વારકામાં આગામી સોમવારથી શ્રી મદ ભાગવત કથાનું આયોજન થયું છે, જેનો લાભ શ્રોતાઓને ઘર બેઠા લઈ શકાશે. વ્યાસપીઠ પર કથાકાર શ્રી રાજેન્દ્રગીરીજી ગોસ્વામી બિરાજી કથામૃત પાન કરાવશે. તારીખ 4 સોમવારથી તારીખ 10 રવિવાર દરમિયાન યોજાનાર […]
ભાવનગર જીલ્લાની ૧૦ તાલુકા પંચાયત અને ૩ નગરપાલીકાનીચુંટણીઓ માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી સરકારશ્રીનાકેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા પૂર્વ કેબીનેટ મંત્રીઆત્મારામભાઇ ૫રમાર જીલ્લા ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.આજરોજ પ્રદેશ ભાજ૫ના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા સંગઠનમંહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ દ્વારા નિમાયેલ ઇન્ચાર્જઓસાથે વિચાર-વિમર્શ બાદ
અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખતજ જીલ્લાની તમામ કોલેજોમાં યુનિ.ના કુલપતી રુબરૂમુલાકાત લેતા હોય ત્યારે કોલેજ સંચાલકો અને પ્રાઘ્યાપકો, વિધ્યાર્થીઓ માટેપ્રેરણારૂપ છે – હરેશ બાવીશી. આગવી વહિવટીય કુશળતા ધરાવતા તથા સૌ.યુનિ.ના વિધ્યાર્થીઓનો કારકીદી લક્ષહિત કેન્ફ્માં રાખી કોરોનાના કપરા કાળમાં પણ આગવી સુજ-બુજથી નિર્ણય લઈનેયુનિ.ના હજારો વિધ્યાર્થીઓના રદયમાં સ્થાન પ્રાપ્ત
Recent Comments