Home Articles posted by CITY WATCH NEWS (Page 6219)
રાષ્ટ્રીય
જાે સરકારનો સોદો ટાટા સાથે પાક્કો થાય તો વિમાન કંપનીની ૬૮ વર્ષ બાદ ઘરવાપસી થશે. ટાટા જૂથે ઓક્ટોબર ૧૯૩૨માં ટાટા એરલાઈન્સના નામથી એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. ૧૯૪૭માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રીય એરલાઈન્સની જરૂર અનુભવાઈ. તેવામાં ભારત સરકારે એર ઈન્ડિયામાં ૪૯ ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરી લીધું. ત્યાર બાદ ૧૯૫૩માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ […]Continue Reading
રાષ્ટ્રીય
આર્મી ચીફની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ગયા વર્ષે મે થી ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ કેટલાક વાતચીત બાદ પણ હજુ પૂર્ણ રીતે ઉકેલ આવ્યો નથી. ગયા વર્ષે ૧૫ જૂને પૂર્વી લદ્દાખના ગલવાનમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના […]Continue Reading
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીએ જે વીડિયો પોસ્ટ કરી છે તેમાં મહાત્મા ગાંધીનું સત્યાગ્રહ આંદોલન અને ખેડૂત આંદોલન છે. આ વીડિયોની શરૂઆતમાં લખ્યું છે કે, ‘સત્યાગ્રહ ત્યારે અને અત્યારે.’ બાપુએ અસત્ય અને અન્યાય વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો હતો, આજે અન્નદાતા સત્યાગ્રહ કરી રહ્યા છે. ત્યાર બાદ વીડિયોમાં ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો હતો તેના ફુટેજ બતાવ્યા છે. સાથે જ […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે. વડાપ્રધાન મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લખ્યું હતું કે, મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારીત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા […]Continue Reading
રાષ્ટ્રીય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કેટલાક અન્ય રાજકીય દળ આ ત્રણ કૃષિ કાયદા જેવા સુધારને જ લાગુ કરી રહ્યા છે પરંતુ હવે તેમણે સમગ્ર રીતે યુ-ટર્ન લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનુ પ્રદર્શન કર્યુ છે. તેઓ સમગ્ર રીતે ઉપેક્ષા કરી રહ્યા છે કે ખેડૂતોને શુ લાભ મળશે? તેઓ માત્ર એ શોધી રહ્યા છે કે તેમને […]Continue Reading
રાષ્ટ્રીય
કતારના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ જણાવ્યુ કે યુરોપિયન ફોરેન પોલિસી ચીફ જાેસેફ બોરેલની સાથે વાતચીત કરી અને કેટલાક મુદ્દા સહિત અફઘાનિસ્તાનમાં યુવતીઓના શિક્ષણ પર રોકને નિરાશાજનક ગણાવી. તેમણે કહ્યુ કે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં જે રીતે પગલા ઉઠાવાયા છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ જાેઈને ઘણી નિરાશા થઈ છે કે આ કંઈક […]Continue Reading
રાષ્ટ્રીય
મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો અને લઘુમતીઓ એક રિપોર્ટમાં ગુટેરસએ કહ્યુ કે એક ફ્રેબ્રુઆરીએ થયેલા બળવા પહેલા મ્યાનમારમાં ત્રણ લાખ ૩૬ હજાર લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ બળવા બાદથી હવે હિંસાના કારણે લગભગ બે લાખ ૨૦ હજાર લોકો આંતરિક રીતે વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સિવાય ૧૫ હજારથી વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં આવ્યા છે […]Continue Reading
રાષ્ટ્રીય
વિમાનના માયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ ઘટના ઘટી. આરોપી વિમાનનો ઈમરજન્સી દરવાજાે ખોલીને તેની વિંગ પર બેસી ગયો. અધિકારીઓએ જણાવ્યુ કે ફ્લાઈટ ૯૨૦ કોલંબિયાના કાલીથી બુધવારે રાતે માયામી પહોંચી હતી જે બાદ આ ઘટના ઘટી.એરપોર્ટ ઑથોરિટીએ જણાવ્યુ કે ઘટનાના કારણે કોઈ વિલંબ થયો નથી અને અમેરિકન એરલાઈન્સ ૯૨૦ વિમાનમાં સવાર તમામ યાત્રી […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકામાં બહારથી આવનારા લોકો પાસેથી ઉપચાર અને સારવારના નામે રૂપિયા લેવાના કેટલીય રીત છે. એક ટ્‌વીટર યુઝર્સે દાવો કર્યો, આ અમેરિકી સ્વાસ્થ્ય સેવા છે, મને એક વાર મનોચિકિત્સકની સાથે પોતાની સાથે ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે બિલ મોકલ્યુ હતુ.સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અમેરિકી મહિલાએ દાવો કર્યો છે કે સર્જરી […]Continue Reading
વિડિયો ગેલેરી
ભારતમાં રેન્સમવેરનો ખતરો વધ્યો હોવાથી સાવધાન રહેવાની સલાહ એક ઉચ્ચ આઈપીએસ અધિકારીએ આપી હતી. ઉત્તર પ્રદેશના સાઈબર ક્રાઈમ વિભાગના એસપી ત્રિવેણી પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે ૨૦૨૦માં દુનિયાને રેન્સમવેરથી ૨૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. ભારતના યુઝર્સ સૌથી સોફ્ટ ટાર્ગેટ છે. એક વખત ખંડણી વાયરસ રેન્સમવેર મોબાઈલ કે કમ્પ્યુટર્સમાં ઘૂસી જાય છે પછી તે બિટકોઈન્સમાં […]Continue Reading