Home Articles posted by CITY WATCH NEWS (Page 6218)
અમરેલી

દામનગર પટેલ વાડી ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા સાંસદ સહિત ના મહાનુભવો નું અઢારે આલમ દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો

દામનગર પટેલવાડી ખાતે જય દ્વારકાધીશ  મિત્ર મંડળ આયોજિત સત્કાર સમારોહ કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે  નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયા અમરડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પૂર્વ તાલુકા પ્રમુખ જનકભાઈ તળાવીયા માલધારી અગ્રણી રાજુભાઇ ભુવા મનીષભાઈ સંઘાણી
સૌરાષ્ટ - કચ્છ

દિવ દમણ ની કાયાપલટ કરતા એડમિનિસ્ટ્રેટિવ પ્રફુલ પટેલ

એક સમયે દિવ દમણ પર્યટન સ્થળ તરીકે લોકોમાં જાણકારી તો ધરાવતું હતું પરંતુ એને દેશ અને દુનિયાના વૈશ્વિક ફલક પર રોશન કર્યું હાલના એડમિનિસ્ટ્રેટિવ પ્રફુલ પટેલે ઉલ્લેખનીય છે કે, દિવ દમણ એડમીનસ્ટ્રેટિવ તરીકે પ્રફુલ પટેલ ના આવ્યા બાદ દિવ દમણ નો ઈતિહાસિક વિકાસ થયો છે…. હાલ દિવ માત્ર ભારતજ નહિ પરંતુ એશિયાના સૌથી રમણીય પર્યટન […]
ભાવનગર

ભાવનગર જીલ્લા ભાજ૫ના ઝોન મહામંત્રીઓ તથા મંડલ પ્રભારીઓની નિમણુંક

આજરોજ ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા દ્વારા ઝોનમહામંત્રીઓ તથા મંડલ પ્રભારીઓની નિમણુંક નીચે મુજબ કરવામાં આવેલ છે ક્રમ મહામંત્રીશ્રીનું નામ મંડલોનું નામ. ૧ ભુ૫તભાઇ જગાભાઇ બારૈયા ઘોઘા ગ્રામ્ય, તળાજા શહેર, તળાજા ગ્રામ્ય, મહુવા શહેર, મહુવા ગ્રામ્ય ૨ રસીકભાઇ આંબાભાઇ ભીંગરાડીયા વલ્લભીપુર શહેર, વલ્લભીપુર ગ્રામ્ય ભાવનગર ગ્રામ્ય, શિહોર શહેર, શિહોર ગ્રામ્ય ૩ ભરતસિંહ
અમરેલી

સોરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની સેવા પ્રવૃત્તિ નિહાળી ખુશી વ્યક્ત કરતા વિશ્વ મંગલમ આશ્રમ ના ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગરિયસ્મિતજી

દામનગર સોરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા સહિત સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લીધી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ જીવદયા ની પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થા ના ટ્રસ્ટી ઓનું શાલ થી સન્માન કર્યું હજારો અબોલજીવો ની સેવા કરતા જીવદયા
ભાવનગર

ભાવનગર જનસેવા એજ પ્રભુ સેવા ના ઉદેશ સાથે દરિદ્રનારાયણો ની સેવા માટે સરદાર યુવા સંગઠન ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત પેથોલોજી લેબ નો અનેકો પ્રબુદ્ધ મહાનુભવો ની ઉપસ્થિતિ માં પ્રારંભ

ભાવનગર જનસેવા એજ પ્રભુ માત્ર સેવાકીય ઉદેશથી  સરદાર યુવા સંગઠન અને ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય પેથોલોજી એન્ડ મેડિકલ સ્ટોર નો પ્રારંભ ભાવનગર જિલ્લા ને સૌથી સસ્તા દરે સેવા મળી રહે તેવા સુંદર ઉદેશ થી કાળા નાળા વિસ્તાર કાળુભા સાઈગંગા કોમ્પ્લેક્ષ ખાતે અત્યંત આધુનિક કુલ્લી ઓટોમેટિક ઇન્સ્યુમેન્ટ થી સજ્જ પેથોલોજી લેબ અને મેડિકલ […]
અમરેલી

દામનગર નિવૃત ટેલિફોન એસ પી ઓ સ્વ પ્રેમજીભાઈ સોલંકી નું ચક્ષુદાન વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપ જનજન માં જીવંત રહે છે “જ્યોત સે જ્યોત જલા તે ચલો”

દામનગર નિવૃત ટેલિફોન કર્મચારી એસ પી ઓ સ્વ પ્રેમજીભાઈ મગનભાઈ સોલંકી નું તા૨૪/૧૨/૨૦ ના રોજ દેહાંવસાન થતા સદગત ની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરતા પુત્રો ચિરાગભાઈ સોલંકી અને તેજસભાઈ સોલંકી દ્વારા સ્વ પ્રેમજીભાઈ નું ચક્ષુદાન કરાયું હતું બહોળો ચાહક વર્ગ ધરાવતા નિવૃત ટેલિફોન એસ પી ઓ અધિકારી પ્રેમજીભાઈ સોલંકી નું આકસ્મિક અવસાન થતાં તેમની ઈચ્છાનુસાર ચક્ષુદાન  કરી બીજા […]
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 9 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3685 પર

અમરેલી જિલ્લાની જનતાના સહકાર અને તંત્રના પ્રયાસથી જિલ્લામાં કોરોના કાબુમાં. જિલ્લા માં આજે 9 પોઝિટિવ કેસ સામે 9 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા લોકોના ખૂબ સહકારથી અને તંત્રના અથાગ પ્રયત્નોથી કોરોના કાબુમાં આવતો જાય છે જિલ્લામાં પોઝિટિવ કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે. આજે 9 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા […]
અમરેલી

રાષ્ટ્રપતિની દિવની મુલાકાત દરમ્યાન યોજાનાર ગ્રાન્ડ ડિનર માટે ડો. ભરત કાનાબરને પણ આમંત્રિત કરાયા.

દેશના મહામહિમ રામનાથ કોવિંદ પરિવાર સાથે હાલ દિવની 4 દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિની દિવની મુલાકાત દરમ્યાન અનેક કાર્યક્રમો દિવ પ્રસાસન દ્વારા રાખવામાં આવેલ છે. દિવના પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિના સન્માનમાં એક ગ્રાન્ડ ડીનરનું આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રાન્ડ ડીનર માં અમરેલીના જાણીતા સેવાભાવી ડોકટર ભરત કાનાબરને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ડો.કાનાબારને નિમંત્રણ મળ્યાની જાણ
અમરેલી

રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા જાણીતા ડોકટર ચિરાગ કુબાવતનું સન્માન કર્યું

કોરોના મહામારીએ અમરેલી સાથે સમગ્ર દેશમાં હાહાકાર સર્જી દીધો છે. કોરોનાના લોકડાઉનના સમયમાં સમગ્ર દેશમાં ડોકટરોએ ખૂબ જ સરાહનીય સેવા કરી હતી અને અત્યારે પણ કરી રહ્યા છે. અમરેલીના જાણીતા ડોકટર ચિરાગ કુબાવતે પણ અમરેલીમાં લોકડાઉન દરમ્યાન સમાજ પર આવી પડેલી કપરી પરિસ્થિતિમાં પરિવારની ચિંતા કર્યા વગર લોકહિતર્થે પોતાનું કાર્ય શરૂ રાખી ઉત્તમ સેવા પૂરી […]
અમરેલી

લાઠી તાલુકા ભાજપનાં પ્રભારી તરીકે જયેશ ટાંકને જવાબદારી

લાઠી તાલુકા ભાજપનાં પ્રભારી તરીકે જયેશ ટાંકને જવાબદારી લાઠી તાલુકાનાં પ્રભારી તરીકે જિલ્‍લા ભાજપનાં મંત્રી જયેશ ટાંકને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ લાઠી પંથકમાં ભાજપનું સંગઠન વધુ મજબુત બનાવવા માટેતૈયાર હોવાનું જણાવ્‍યું હતું. જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ ભાજપનાં વર્ષો જુના વફાદાર અગ્રણીને મહત્‍વની જવાબદારી સોંપતા સ્‍થાનિક ભાજપીઓ ઘ્‍વારા આવકાર આપવામાં આવી રહૃાો છે.