Home Articles posted by CITY WATCH NEWS (Page 64)
ભાવનગર
શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/ B પર ઓવરબ્રીજની કામગીરીઅંદાજીત ૧૨ (બાર) માસ સુધી સતત ચાલુ રહેવાની હોય, ઉક્ત જાહેરનામાની મુદતમાં વધારો કરી આપવા અંગેનીદરખાસ્તની વિગતે જાહેરનામું બહાર પાડ્યું ઉચિત જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તેમને મળેલઅધિકારની રૂઈએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામાં દર્શાવ્યાં મુજબ શિહોર ખાતે આવેલ Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો જાન્યુઆરી – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમતા.૨૧/૦૧/૨૦૨૬ નાં રોજ સવારે ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે મદદનીશ કલેક્ટરશ્રી,ભાવનગર પ્રાંતનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતેરૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા Continue Reading
ભાવનગર
ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ નેબુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાનાપ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆતકરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમ Continue Reading
ભાવનગર
પાલિતાણાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ ઉત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રેનોંધપાત્ર કાર્ય બદલ જેસર તાલુકાના જુનાપાદર ગામના શ્રી અજીતસિંહ ગોહિલને રાજ્ય કક્ષાનો ‘બેસ્ટઆત્મા એવોર્ડ’ એનાયત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી અજીતસિંહ Continue Reading
ભાવનગર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાનીઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. વડાપ્રધાન Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના પ્રગતિ મેદાનના ઐતિહાસિક અને આર્કીટીકની દ્રષ્ટિએ ઉત્તમ એવા પરિસર ભારત મંડપમમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને ‘માનસ:સનાતન ધર્મ ‘નું ગાન તારીખ 17 થી પ્રારંભ થયું છે. કથા સંવાદના તૃતીય દિવસે આજે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદગીરીજી તથા અન્ય ગણમાન્ય અતિથિઓ પણ ઉપસ્થિત હતાં.          પૂજ્ય મોરારિબાપુએ કથા સંવાદના Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં જિલ્લા ખેતીવાડી શાખાની “તાર ફેન્સિંગ યોજના” અન્વયે પૂર્વમંજૂરી મેળવી છે તેવા તમામ લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં કલેઇમ રજૂ કરવા. તાર ફેન્સિંગ યોજનામાં તા.૦૧.૧૦.૨૦૨૫ થી તા.૩૦.૧૧.૨૦૨૫ સુધીમાં ૨૮૬ લાભાર્થીઓને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી દિન-૬૦માં પૂર્ણ કરી સામાન Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના અગ્રગણ્ય એકમો માટે આગામી તા. ૨૩ જાન્યુઆરીના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધો. ૧૦, ધો.૧૨, કોઈપણ સ્નાતક, બ્યુટીશીયન, હેરડ્રેસર, ધો.૧૦ (કોમ્પ્યુટર નોલેજ), બ્યુટીપાર્લરનો Continue Reading
અમરેલી
 ‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ અંતર્ગત જાન્યુઆરી માસ દરમિયાન આર.ટી.ઓ અમરેલી દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે. બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે રેડિયમ લગાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ગામડાના રસ્તાઓમાંથી વાહન પસાર થાય છે ત્યારે ગામડામાં નાના રસ્તાઓમાં લાઈટ આવેલ ન હોય અને Continue Reading
અમરેલી
જાન્યુઆરી ૨૦૨૬ માસ દરમિયાન જી.એસ.આર.ટી.સી નિયામક કચેરી ખાતે ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાના કુલ ૧૩૦ ડ્રાઈવર્સ અને કંડક્ટરોને રોડ સેફ્ટી વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નશામાં વાહન ચલાવવું નહિ, નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ કરવું નહિ, ટર્નિંગ વખતે વાહન ધીમું રાખવું, લેન ડ્રાઈવીંગ કરવું, વાહનને વળાંક લેવાનો હોય અને ઓવરટેક Continue Reading