અમરેલી ઈશ્વરીયા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ ગઢપુર શ્રી ગોપીનાથજીમહારાજ પ્રદેશના ઈશ્વરીયા (અમરેલી) ખાતે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના પ.પુ.1008 શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ના આશીર્વાદ થી સમસ્ત ગામ સત્સંગ સમાજ નાં ઉત્સાહ પુર્ણ સાથ સહકાર થી નવ્ય ભવ્ય નુતન શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું. Continue Reading
ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરી 2026થી બંધ થતા તુરંત જ ભાવનગરનાસાંસદ એવમ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ટેલીફોનિક રજૂઆત કરી અને સત્વરે ભાવનગરની આ વિમાની સેવા ફરીથી શરૂ કરવા માંગ કરી હતી. જે પરત્વેરાજય Continue Reading
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજેભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ”વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ આ સેમિનારમાં સૌરાષ્ટ્ર સમાચારનાવરિષ્ઠ પત્રકાર શ્રી તારકભાઈ શાહે ડિજિટલ Continue Reading
લાઠી મોટા દેવળીયા માતૃભાષા સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું મોટા દેવળીયા વિશ્વ માતૃભૂમિ દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી – ગાંધીનગર અને શ્રી નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા– મોટા દેવળીયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આચાર્ય ડૉ. જયેશ ભટ્ટીના માર્ગદર્શન હેઠળ “માતૃભાષા મહોત્સવ” નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમનું દીપ પ્રગટયા મુખ્ય વક્તા શ્રી Continue Reading
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાતી ‘મુખ્યમંત્રી અમૃતમ (મા) વાત્સલ્ય’ અને ‘આયુષ્માન ભારત’ યોજનામાં વહીવટી ખામીને કારણે અનેક નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સાવરકુંડલાના જાણીતા એડવોકેટ અને નોટરી શ્રી જયેશભાઈ પાંધીએ આ ગંભીર મુદ્દે સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરી Continue Reading
“૨૭ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ૨૫ દંપતી ઓને સંતો ના મુખે સુભચિતો થી આશિષ” “સાસરી ને તીર્થ માનજો ગમતું જતું કરજો સપ્તપદી એટલે સાત પ્રકાર ની દીક્ષા એજ શુભલગ્ન ત્યાગ સમર્પણ સેવા નમ્રતા જેવા ગુણો નું આચરણ કરજો” દામનગર સીતારામ આશ્રમ ખાતે બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૭ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ […]Continue Reading
કર્તવ્યકાળમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે વિકસિત ગુજરાતનાવિઝન અને જનકલ્યાણના મિશન સાથેનું જાજરમાન બજેટ રજૂ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેનાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર.ગુજરાત સરકારના નાણામંત્રી એ ૨૦૨૬-૨૭ ના વર્ષે ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવા જાહેરાત કરી હતી.GAYN એટલે Continue Reading
ઉમરાળા ના ટીમ્બિ દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ચાલતા આરોગ્ય ધામ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ગુજરાતની સર્વપ્રથમ તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવા ઓ પ્રદાન કરે છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ગામ ટીંબી (જીલ્લો.ભાવનગર) ના પ્રણેતા સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ એ કરેલા તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી અને શૈક્ષણિક જેવા વિવિધ રાષ્ટ્રહીત અને Continue Reading


















Recent Comments